________________
प्रमेयबोधिनी टीका पद ६ सू.९ उरपरिसर्पादीनामेकसमये नोपपात नि० १०४५ 'धूमप्पभापुढविनेरइयाणं पुच्छा' धूमप्रभापृथिवी नैरयिकाः खलु केभ्य उपपद्यन्ते ? इति पृच्छा, भगवान् आह - गोयमा ! हे गौतम ! 'जहा पंकप्पापुढविनेरइया' यथा पङ्कप्रभा पृथिवी नैरयिका उपपादितास्तथा धूमप्रभापृथिवी नैरयिका अपि उपपादयितव्याः, किन्तु 'नवरं चउप्परहितो वि पडिसेहो कायब्बो' नवरम् पूर्वापेक्षया विशेषस्तु- धूमप्रभापृथिवी नैरयिकाणामुत्पादस्य चतुष्पदेभ्योऽपि प्रतिषेधः कर्तव्यः । गौतमः पृच्छति 'तमापुढविनेरइयाणं भंते ! कओहिंतो उववज्जंति' हे भदन्त ! तमापृथिवी नैरयिकाः खलु केभ्यः उपपद्यन्ते' भगवान् आह-गोयमा ! हे गौतम! 'जहा धूमपभापुढ विनेरइया' यथा धूमप्रभा पृथिवी नैरयिका उपपादितास्तथा तमापृथिवी नैरयिका अपि उत्पादयितव्याः, 'किन्तु' - नवरं थळयरेहितो वि पडिसेहो कायन्यो' नवरं' पूर्वापेक्षया विशेषस्तु स्थलचरेभ्योऽपि तमापृथिवी श्री गौतम - हे भगवन् ! धूमप्रभा पृथ्वी के नारक किनसे उत्पन्न होते हैं ?
I
भगवान् - हे गौतम! जैसे पंकप्रभा पृथ्वी के नारकों का उपपात कहा है, वैसा ही धूमप्रभा पृथ्वी के नारकों का उपपात कह लेना चाहिए, विशेष बात यह है कि धूमप्रभा पृथ्वी में चतुष्पदों के उपपात का निषेध करना चाहिए ।
श्रीगौतम - हे भगवन् ! तमापृथ्वी के नारक किनसे उत्पन्न होते हैं ? भगवान् - हे गौतम! जैसे धूमप्रभा पृथ्वी के नारकों का उपपात कहा है, वैसा ही तमःप्रभा पृथ्वी के नारकों के भी उपपात कहना चाहिए, किन्तु विशेषता यह है कि तमःप्रभा पृथ्वी में स्थलचर तिर्यचों के उपपात का निषेध करना चाहिए। उसका अभिलाप अर्थात् शब्दों
શ્રી ગૌતમસ્વામી:–હે ભગવન્ ! ધૂમપ્રભા પૃથ્વીના નારકેા કેાનાથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જેવા પંકપ્રભા પૃથ્વીના નારકના ઉપપાત કહ્યો છે, તેવેાજ ધૂમપ્રભા પ્રથ્વીના નારકના ઉપપાત કહેવા જોઇએ. વિશેષ વાત એ છે કે ધૂમપ્રભા પૃથ્વીમાં ચતુષ્પાના ઉપપાતનેા નિષેધ કરવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! તમઃપ્રભા પૃથ્વીના નારક કાનાથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ :ન્હે ગૌતમ! જેવા ધૂમપ્રભા પૃથ્વીના નારકેાના ઉપપાત કહ્યો છે, તેવા જ તમઃપ્રભા પૃથ્વીના નારકોના પણ ઉપપાત કહેવા જોઇએ, પણ વિશેષતા એ છે કે તમઃપ્રભા પૃથ્વીમાં સ્થલચર તિય ચાના ઉપપાતને નિષેધ કરવા જોઇ એ. તેના અભિલાપ અર્થાત્ શબ્દના પ્રયાગ આ રીતે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨