SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ८२२ प्रज्ञापनासूत्रे घातलक्षणेषु त्रिष्वपि स्थानेषु विषये इत्यर्थः, लोकस्य असंख्येयभागे-असंख्येयतमे भागे स्थानादिकं वक्तव्यमित्याशयः, 'तत्थ बहवे पिसाया देवा परिवसंति' तत्र खलु-उपर्युक्तस्थानेषु, बहवः पिशाचाः देवाः परिवसन्ति, 'महिडिया जहा ओहिया-जाव विहरंति' ते च पिशाचाः देवाः महर्टिकाः, यथा औधिका:समुच्चयवानव्यन्तराः प्रतिपादितास्तथैव प्रतिपादनीयाः, तथा च यावत्-महाधुतिकाः, महायशसः, महाबलाः, महानुभागाः, महासौख्याः, हारविराजितवक्षसः, कटक त्रुटित स्तम्भितभुजाः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तल कर्णपीठधारिणो विचित्र हस्ताभरणाः, विचित्रमालामौलयः, कल्याणकप्रवरवस्त्रपरिहिताः, कल्याणकप्रबर माल्यानुलेपनधराः, भास्वरबोन्दयः प्रलम्बवनमालाधराः, दिव्येन वर्णगन्धादिना वे लोक के असंख्यातवें भाग में हैं। इन स्थानों में बहुसंख्यक पिशाच देव निवास करते हैं। ये पिशाच देव महान ऋद्धि के धारक हैं, इत्यादि वर्णन जैसा समुच्चय वान-व्यन्तरों का किया गया है, वैसा ही पिशाच देवों का भी समझ लेना चाहिए, यावत् वे महागुतिमान हैं, महायशवान् हैं, महाबल हैं, महानुभाग हैं, महासुखवान् हैं । उनका वक्षस्थल मुक्ताहार से सुशोभित रहता है। उनकी भुजाएं कटकों तथा त्रुटित नामक आभूषण से स्तब्ध रहती हैं । वे अंगद, कुण्डल और गण्डस्थल को मर्षण करने वाले कर्णपीठ नामक आभूषणों के धारक होते हैं। हाथों में विचित्र आभरण धारण करते हैं । अद्भुत माला से युक्त मुकुट पहनते हैं। कल्याणकारी उत्तम वस्त्रों को धारण करते हैं । कल्याणकारी उत्तम माला एवं अनुलेपन के धारक होते તથા અપર્યાપ્ત પિશાચદેના સ્થાન કહેલા છે. સ્વાસ્થાન, ઉપપાત અને સમુદઘાત ત્રણે અપેક્ષાઓથી તે લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્યક પિશાચ દેવ નિવાસ કરે છે. આ પિશાચ દેવ મહાન રૂદ્ધિના ધારક છે, વિગેરે વર્ણન જેવું સમુચ્ચયવાન વ્યંતરનું કરેલું છે. તેવું જ પિશાચ દેવેનું પણ સમજી લેવું જોઈએ યાવતુ તેઓ મહાતિમાનું છે, મહાયશવાનું છે, મહાબલ છે, મહાન ભાગ છે. મહાસુખલાન છે. તેમના વક્ષસ્થલ મુક્તાહારથી સુશોભિત રહે છે. તેમની ભજાઓ કટકે તથા ત્રુટિત નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અગંદ, કંડલ અને ગંડસ્થલને સ્પર્શ કરનારા કર્ણ પીઠ નામક આભૂષણોના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભરણ ધારણ કરે છે. અદ્ભૂત માલાથી યુક્ત મુગટ પહેરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો ધારણ કરે છે. કલ્યાણકારી ઉત્તમ માલા તેમજ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy