________________
७९८
प्रज्ञापनासूत्रे
लककपाट तोरणप्रतिद्वार देशभागानि प्रतिनगरम् प्राकारेषु पालेषु अट्टालककपाट तोरणप्रतिद्वाराणि - अट्टालककपाटतोरणप्रतिद्वाररूपा इत्यर्थः, देशभागाप्रदेशविशेषा येषु तानि प्राकाराट्टालककपाटतोरणप्रतिद्वारदेशभागानि तत्र - अट्टालकाः - प्राकारस्योर्ध्वभागस्थित भृत्याश्रयविशेषाः, कपाटानि प्रतोलीद्वारसस्वधानि, प्रतोलोद्वारेषु तीरणानि, प्रतिद्वाराणि - प्रधानविशालद्वारापन्तरालवतीन लघुद्वाराणि इत्यर्थः, 'जंतसयग्धिमुसलमुसंढिपरिवारिया' यन्त्रशतघ्नीमुशलघुसण्ढोपरिवारितानि तत्र यन्त्राणि विविधप्रकाराणि, शतघ्न्यो - महायष्ट्रयः 'तो' इति प्रसिद्धा वा, यासां पातेन शतं पुरुषा हन्यन्ते वा इत्यर्थः, मुशलानि - प्रसिद्धान्येव सन्ति, मुसण्ठ्यः - प्रहरणविशेषाः तैः परिवारितानि-परिवोष्टितानि सन्ति, अतएव - 'अउज्झा' अयोध्यानि शत्रुभिर्योद्धुमशक्यानि 'सदा जया' सदा जयानि, अयोध्यत्वादेव सदा-सर्वकालं जयो येषु तानि सदा जयानि, 'सदा गुत्तानि' सदा गुप्तानि सदा सर्वकालं गुप्तानि योद्धृभिः पुरुषैः प्राकारों पर अट्टालक, कपाट, तोरण और प्रतिद्वार बने हुए हैं । प्राकार के ऊपरी भाग में भृत्यवर्ग के रहने के लिए बने हुए विशेष प्रकार के स्थान अट्टालक कहलाते हैं। प्रतोली द्वारों के किवाड कपाट कहलाते हैं । प्रतोली द्वारों पर बने हुए चन्दरवा समान तोरण समझना चाहिए और प्रधान बडे द्वार के पास जो छोटे द्वार होते हैं, उन्हें प्रतिद्वार कहा गया है । वे नगर विविध प्रकार के यंत्रों से, शतघ्नियों अर्थात् महायष्टियों या तोपों से, जिनके द्वारा एक ही वार में सौ पुरुषों का घात हो सके, तथा मूशलों और मुसंडी नामक शास्त्रों से परिवृत हैं। इस कारण वे अयोग्य हैं - शत्रु वहाँ युद्ध करने में समर्थ नहीं हैं और इसी से वे सदैव जयशील हैं । वे सदा योद्धाओं और शस्त्रों से रक्षित हैं,
و
પ્રતિદ્વાર બનેલા હૈાય છે. પ્રાકારના ઊપરના ભાગમાં સેવક વર્ગોને રહેવા માટે અનાવેલા વિશેષ પ્રકારના સ્થાન અટ્ટાલક કહેવાય છે. પ્રતાલી દ્વારાના કમાડ કપાટ કહેવાય છે. પ્રતાલી દ્વાર ઉપર અનેલા (ચન્દરવા) તારણ સમજવાં જોઈએ અને મુખ્ય દ્વારની બાજુમાં નાના દ્વાર હાય છે તેમને પ્રતિદ્વાર કહેવાય છે. તે નગરે વિવિધ પ્રકારના યત્રાથી, શક્તિયા અર્થાત્ તાપાથી કે જેમને એકજ વખત ફાડવાથી સા પુરૂષાને ઘાત થાય છે. તથા મૂશલ તેમજ મુસઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે. એ કારણે તેઓ અચેાધ્ય છે-શત્રુ ત્યાં યુદ્ધ કરવામાં સમર્થ થતા નથી અને તેથીજ તેઓ સદૈવ જયશીલ છે, તેએ સદા યદ્ધા અને શસ્ત્રોથી રક્ષિત છે. કેમકે બધી બાજુથી પરિવ્રુત હાવાને લીધે શત્રુઓના તેમાં પ્રવેશ થઈ શકતા નથી. અદ્ભુત છટાવાળા અડતાલીસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧