SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासने वर्तुलानि, 'अंतो चउरंसा' अन्तः-मध्यभागे चतुरस्राणि चतुरस्राकाराणि 'सेसं जहा' शेषं यथा 'दाहिणिल्लाणं' दाक्षिणात्यानाम् असुरकुमाराणाम् आवासादिकमुक्तं तथैव उत्तरदिग्भवानामपि आवासादिकम् वक्तव्यम्, 'जाव' यावद्-दिव्यान भुञ्जानो विहरति-तिष्ठति, अथौत्तराहामुरकुमारेन्द्रवलि प्ररूपयितुमाह-'वली एत्थ वइरोयणिदे' अत्र-उपर्युक्त स्थले, बलीवैरोचनेन्द्रः, 'वइरोयणराया' वैरोचनराजः, 'परिवसति' परिवसति स बली कीदृश इत्याह-'काले' कृष्णवर्णः, 'महानीलसरिसे' महानीलसदृशः, 'जाव' यावत् -नीलगुटिकागवलातसीकुसुम प्रकाशः, विकसितशतपत्रनिर्मलेषद्रक्तताम्रनयनः, इत्यादि पूर्वोक्तविशेषणविशिष्टो दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन् 'पभासेमाणे' प्रभासयन् ‘से णं तत्थ' स खलु बली तत्र-उपर्युक्तस्थले, 'तीसाए भवणावासस यसहस्साणं' त्रिंशतो भवनावासशतसहस्राणाम् ‘सट्ठीए सामाणियसाहस्सीणं' षष्टेः सामानिकसाहस्रीअन्दर से चौकोर हैं, इत्यादि वर्णन जैसे दक्षिण दिशा के भवनावासों का किया गया है, वैसा ही इनका भी समझ लेना चाहिए यावत् दिव्य भोगों को भोगता हुआ विचरता है। __ अब उत्तर दिशा के बलीन्द्र की प्ररूपणा करते हैं-उत्तरदिशा में बली नामक वैरोचनेन्द्र या वैरोचनराज निवास करता है । वह बलीन्द्र वर्ण से कृष्ण है, अत्यन्त नील द्रव्य के समान है, यावत् नील की गुटिका, भैंस के सींग तथा अलसी के फूल के समान वर्ण वाला है। उसके नेत्र विकसित कमल के सदृश हैं-निर्मल, किंचित् रक्त तथा ताम्रवर्ण के । इत्यादि पूर्वोक्त सभी विशेषण समझ लेने चाहिये। वह दिव्य वर्ण, दिव्य गंध आदि से दशों दिशाओं को उद्योतित एवं प्रकाशित करता रहता है । वह तीस लाख भवनावासों का, साठ ચોરસ છે ઈત્યાદિ વર્ણન જેવું દક્ષિણ દિશાના ભવનાવાસોનું કર્યું છે તેવું જ આમનું પણ સમજી લેવું જોઈએ યાવત્ તેઓ વધાજ દિવ્ય ભેગોને ભેગ વતા થકા વિચરે છે. હવે ઉત્તર દિશાના બલીન્દ્રની પ્રરૂપણ કરે છે-ઉત્તરદિશામાં બલી નામે રચન્દ્ર અથવા વૈરોચન રાજા નિવાસ કરે છે. તે બલીન્દ્ર રંગે કાળા છે અત્યન્ત નીલ દ્રવ્યના સમાન છે. યાવત્ નીલગોટી, પાડાના શિંગડાં અને અળસીના ફુલ સમાન વર્ણ વાળા હોય છે. તેમના નેત્ર વિકસિત કમળના જેવા હોય છે. નિર્મળ કંઈક લાલ તથા તામ્રવર્ણના ઈત્યાદિ પૂર્વોક્ત બધાં વિશેપણ સમજી લેવાં જોઈએ તેઓ દિવ્યવર્ણ દિવ્યગંધ આદિથી દસે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા રહે છે. તેઓ ત્રીસ લાખ ભવનાવાસેના સાઠ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy