________________
प्रमेयबोधिनी टीका द्वि पद २ सू१ पृथ्वीकायिकानां स्थानानि
५५७
श्यामोऽपि तथैव सूत्रं विरचय्य प्रतिपादयति, अथवा छस्थत्वात् तस्यापि गणभृतो गौतमस्वामिनोऽनाभोगः सम्भवति, तथाचोक्तम्- नहिनामानाभोगश्छद्मस्थस्येह कस्यचिन्नास्ति । ज्ञानावरणीयं हि ज्ञानावरणप्रकृतिकर्म ॥१॥ इति, अतो जातसंशयः सन् प्रष्टुमर्हतीति न काऽप्यनुपपत्तिः, ता एवाष्टौ पृथिवीः नामग्राहं गृह्णाति 'तं जहा - रयणप्पभाए' - तद्यथा - रत्नप्रभायाम् १, सकरप्पभाए' - शर्कराप्रमायाम् २, 'बालुयप्पभाए' - वालुकाप्रभायाम् ३, 'पंकप्पभाए'- पङ्कप्रभायाम् ४, 'धूमप्पभाए' धूमप्रभायाम् ५, 'तमप्पभाए' तमः प्रभायाम् ६, 'तमतमप्पभाए'- तमस्तमः प्रभायाम् ७, 'ईसीकभाराए' - ईषत्प्राग्भारायाम् ८, तथा - 'अहोलोए' अधोलोके 'पायालेसु' - पाताले पु- पातालकलशेषु बलयामुखप्रभृगणधर होने पर भी आखिर छद्मस्थ थे, इस कारण उन्हें उपयोग न रहा हो और इसीलिए प्रश्न किया हो। कहा भी है- 'किसी छद्मस्थ को उपयोग शून्यता न हो, ऐसा होता नहीं अर्थात् छद्मस्थ मात्र उपयोग चूक हो जाता है, क्योंकि ज्ञानावरणीय कर्म का स्वभाव ही ज्ञान को आच्छादित करना है || १ || अतएव उनको संशय उत्पन्न हो सकता है और भगवान् के समक्ष प्रश्न कर सकते हैं । इसमें कोई असंगति नहीं है ।
अब उन आठ पृथिवियों के नाम गिनाते हैं जिनमें बादपृथिवीकाय के पर्याप्त जीवों के स्थान हैं । वे इस प्रकार हैं- (१) रत्नप्रभा में (२) शर्कराभा में (३) वालुकाप्रभा में (४) पंकप्रभा में (५) धूमप्रभा में (६) तप्तःप्रभा में (७) तमस्तमः प्रभा में और (८) ईषत्प्राग्भारपृथ्वी में
अधोलोक के अन्दर पाताल कलशों में, भवनपतियों के रहने के भवनों में, भवन प्रस्तटों में अर्थात् भवनों की भूमिकाओं में, यहां
પણ આખરે છદ્મસ્થ હતા, એ કારણે તેને ઉપયેગ ન રહ્યો હાય અને તેટલા માટે પ્રશ્ન કર્યો હાય કહ્યું પણ છે કેઇ છદ્મસ્થને ઉપયેગ શુન્યતા ન હેાય એવું અનતું નથી. અર્થાત્ છદ્મસ્થ માત્ર ઉપયોગ ચૂકીજ જાય છે, કેમકે જ્ઞાના વરણીય કર્મીના સ્વભાવજ જ્ઞાનને ઢાંકવાના છે ॥ ૧॥ તેથીજ તેમને સંશય ઉત્પન્ન થઇ શકે છે અને ભગવાનના સમક્ષ પ્રશ્ન કરી શકે છે તેમાં કાઇ અસંગતિ નથી. હવે તે આઠ પૃથ્વીયાના નામ ગણાવે છે. જેમાં ખાદર પૃથ્વીકાયના પર્યાપ્ત જીવાના સ્થાન છે. તે આ રીતે છે (૧) રત્નપ્રભામાં (૨) શઈરાપ્રભામાં (3) वासुप्रलाभां (४) प्रलाभां (4) धूमप्रलाभां (६) तमःप्रभामां (७) તમસ્તમઃ પ્રભામાં અને (૮) ઇષત્પ્રાગભાર પૃથ્વીમાં.
અધેાલેાકના અંદર પાતાલ કલશેામાં, ભવનપતિયાના રહેવાના ભવનમાં ભવન પ્રાસાદમાં અર્થાત્ ભવત્તાની ભૂમિકાએમાં, અહિં ભવન શબ્દથી કેવળ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧