SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ ५०६ मज्ञापनासूत्रे 'मुहुमसंपरायसरागचरित्तारिया दुविहा पण्णत्ता'-सूक्ष्मसंपरायसरागचारित्रार्या द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा' तद्यथा-'संकिलिस्समाणा य' संक्लिश्यमानाश्च, 'विसुज्झमाणा य'-विशुध्यमानाच, कथितेत्यर्यः तदुपसंहारमाह-'से तं सुहुमसंपरायसरागचरित्तारिया' ते एते-पूर्वोक्ताः सूक्ष्मसंपरायसरागचारित्रार्याः प्रज्ञप्ताः। अथ बादरसंपरायसरागचारित्रार्यान् प्ररूपयितुमाह-'से कि त बायरसंपरायसरागचारित्तारिया?'-अथ के ते-कतिविधाः, बादरसम्परायसरागचारित्रायः प्रज्ञप्ताः ? भगवानाह-'बायरसंपरायसरागचारित्तारिया दुविहा पण्णत्ता'-बादरसमयों में वर्त रहा हो वह अप्रथमसमयवर्ती कहलाता है। इसी प्रकार जो सूक्ष्मसम्परायसरागचारित्र के अन्तिम समय में हों वह चरमसमयवर्ती और जो चरम समय में न हो-चरम समय से पूर्वयी हो वह अचरमसमयवर्ती । मूक्ष्मसम्परायसरागचारित्रार्य के तीसरी तरह से भी दो भेद हैं, यथा-संक्लिश्यमान अर्थात् ग्यारहवें गुणस्थान से गिरकर दशम गुणस्थान में आया हुआ और विशुद्धयमान अर्थात् नवम गुणस्थान से ऊपर चढकर दशम गुणस्थान में पहुंचा हुआ। इनके भेद से चारित्र में भी भेद होता है और आर्यत्व में भी भेद हो जाता है। यह सूक्ष्मसम्परायचारित्रार्य की प्ररूपणा हुई। अब बादरसम्परायचारित्रार्य की प्ररूपणा करने के लिए कहते हैंबादरसम्परायचारित्रार्य कितने प्रकार के हैं ? भगवान् ने कहा-दो प्रकार के हैं प्रथमसमयवर्ती बादरसम्परायसरागचारित्रार्य । और છે. તે પ્રથમ સમયવતી અને પ્રથમ સમય સિવાય જે અન્ય સમયમાં રહેલ હોય તે અપ્રથમ સમયવતી કહેવાય છે. એજ રીતે જે સૂમ સંપાય સરાગ ચારિત્રના અન્તિમ સમયમાં હોય તે ચરમ સમયવતી અને જે ચરમ સમયમાં ન હોય-ચરમ સમયના પૂર્વ વતી હોય તે અચરમ સમયવતી. - સૂક્રમ સંપરાય સરાગ ચારિત્રાના ત્રીજી રીતે પણ બે ભેદ છે, જેમકે સાંકલીશ્યમાન અર્થાત્ અગીયારમા ગુણસ્થાનેથી પતન પામીને દશમગુણ સ્થાન માં આવેલ અને વિશુદ્ધયમાન અર્થાત્ નવમા ગુણસ્થાનથી ચઢીને દશમ ગુણ સ્થાનમાં પહોંચેલ. આમના ભેદથી ચારિત્રમાં પણ ભેદ પડે છે, અને આય. ત્વમાં પણ ભેદ પડી જાય છે. આ સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્યની પ્રરૂપણ થઈ. હવે બાદર સંપરાય ચારિત્રાર્યની પ્રરૂપણ કરવાને માટે કહે છે–બાદર સંપરાય ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy