SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.३९ समेदचारित्रार्यनिरूपणम् बादरसम्परासरागचारित्रार्याश्च, तत्र सूक्ष्मसम्परायसरागचारित्रार्यान् प्ररूपयितु. माह-'से किं तं सुहुमसंपरायसरागचरित्तारिया -अथ के ते-कतिविधाः, सूक्ष्मसम्परायसरागचारित्रार्याः प्रज्ञप्ताः ? भगवानाह-'सुहुमसंपरायसरागचरित्तारिया दुविहा पण्णत्ता'-सूक्ष्मसम्परायसरागचारित्रायः द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा'तद्यथा-'पढमसमयमुहुमसंपरायसरागचरित्तारिया य-प्रथमसमयसूक्ष्मसम्परायसरागचारित्रार्याश्च, 'अपढमसमयसुहमसंपरायसरागचारित्तारिया य' अप्रथमसमयसूक्ष्मसम्परायसरागचारित्रार्याश्च, अप्रथमसमये-द्वयादिसमये सूक्ष्मसम्परायसरागचारित्रार्या इत्यर्थः, 'अहवा' अथवा-चरिमसमयमुहुमसंपरायसरागचरित्तारिया य' चरमसमयसूक्ष्मसम्परायसरागचारित्रार्याश्च, 'अचरिमसमयसुहुमसंपरायसरागचरित्तारिया य' अचरमसमयसूक्ष्मसम्परायसरागचारित्रार्याच, 'अहवा' अथवासम्परायचारित्र और उससे जो आर्य हो वह सूक्ष्मसम्परायसरागचारित्रार्य । जिसमें स्थूल कषाय हो वह बादरसम्परायसरागचारित्र और उससे जो आर्य हो वह बादरसम्परायसरागचारित्रार्य कहलाता है । ___ अब सूक्ष्मसम्परायसरागचारित्रार्य की प्ररूपणा करते हैं । सूक्ष्मसम्परायसरागचारित्रार्य कितने प्रकार के हैं ? भगवान ने कहा-दो प्रकार के हैं-प्रथमसमयवर्ती सूक्ष्मसम्परायसरागचारित्रार्य और अप्रथमसमयवर्ती सूक्ष्मसम्परायसरागचारित्रार्य । अथवा चरमसमयवर्ती सूक्ष्मसम्परागसरागचारित्रार्य और अचरमसमयवर्ती सूक्ष्मसम्परायसरागचारित्रार्य । इनकी व्याख्या पूर्ववत् समझ लेनी चाहिए अर्थात् जो जीव सूक्ष्मसम्परायसरागचारित्र की प्राप्ति के प्रथम समय में वर्त्त मान है वह प्रथमसमयवर्ती और प्रथम समय के सिवाय जो अन्य સૂક્ષમ સંપરાય ચારિત્રાય અને બાદર સંપરાય ચારિત્રાય જેમાં સૂફમ કષાયની વિદ્યમાનતા હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને તેનાથી જે આર્ય હેય તે સૂમ સંપરાય ચારિત્રાર્ય. જેમાં સ્કૂલ કપાય હોય તે બાદર સંપરાય રાગ ચારિત્ર અને તેનાથી જે આય હોય તે બાદર સંપાય સરાગચારિત્ર કહેવાય છે. હવે સૂક્ષ્મ સંપાય સરા ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છે. સૂમ સંપાય સરાગ ચારિત્રાર્થ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને કહ્યું બે પ્રકારના છે–પ્રથમ સમયવતી સૂક્ષ્મ સંપરાય રાગ ચારિત્રાર્થ અને અપ્રથમ સમયવતી સૂમ સં૫રાય સરાગ ચારિત્રાર્ય. અથવા ચરમ સમયવતી સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાય અને અચરમ સમયવતી સૂક્રમ સં૫રાય સરાગ ચારિત્રાય. એમની વ્યાખ્યા પૂર્વવત્ સમજી લેવી જોઈએ અર્થાત્ જે જીવ સૂક્ષ્મ સંપરા ચારિત્રની પ્રાપ્તિના પહેલા સમયમાં વર્તમાન प्र० ६४ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy