SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका द्वि. पद २ रु.२९ सिद्धानां स्थानादिकम् २००७ यत्रच यस्मिन्नेव देशे, एकः सिद्धो निष्यन्नस्तत्र अनन्ता भवक्षयविमुक्ताः संसारबन्धनिर्मुक्ताः सिद्धाः तिष्ठन्ति, अत्र भवक्षयग्रहणेन यथेच्छभवावतरणशक्तिशालिसिद्धानां व्यवच्छेदो बोध्यः, अन्योन्यसमवगाढाः भवन्ति तथाविधविचित्रपरिणामस्वभावत्वात् धर्मास्तिकायादिवत् तथा स्पृष्टाः सलग्नाः सर्वेऽपि लोकान्ते 'फूसइ अणंते सिद्धे सव्यपएसेहिं नियमसो सिद्धा। तेऽवि य असंखिजगुणा देसपदेसेहिं जे पुट्ठा' स्पृशति अनन्तान् सिद्धान् सर्वप्रदेशः आत्मसम्बन्धिभिः नियमतः सिद्धः तेऽपि च सिद्धाः सर्वप्रदेश स्पृष्टेभ्योऽसंख्येयगुणा वर्तन्ते ये देशप्रदेशैः स्पृष्टा भवन्ति, अथ सिद्धानां लक्षण प्ररूपयति 'असरीरा जीवघणा उवउत्ता देसणे य नाणे य। सागारमणागारं लक्षणमेयंतु सिद्धाणं ॥१६०॥ अशरीराअविचमानशरीराः अशरीराः औदारिकादि पञ्चविधशरीररहिताः, जीवधना:करके विमुक्त हो चुके हैं। वे परस्पर में अवगाढ रहते हैं । अमूर्तिक होने के कारण उनको एक दूसरे में अवगाहना होने में कोई बाधा नहीं पड़ती। जैसे धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय एक दूसरे से मिले हुए लोक में अवस्थित हैं, उसी प्रकार अनन्त सिद्ध परस्पर में मिले हुए अवस्थित हैं। वे सभी सिद्ध लोकान्त भाग से स्पृष्ट रहते हैं। नियम से अनन्त सिद्ध सर्व प्रदेशों से स्पृष्ट रहते हैं, अर्थात् अनन्त सिद्ध ऐसे हैं जो पूर्ण रूप से एक दूसरे में मिले हुए हैं। और जिनका स्पर्श देश-प्रदेश से है ऐसे सिद्ध तो उनसे भी असंख्यात गुणा अधिक हैं। अब सिद्धों के स्वरूप का प्रतिपादन किया जाता है-श्री सिद्ध भगवान् औदारिक आदि पांचों शरीर से रहित हैं । जीवधन हैं अर्थात् मुख ક્ષય કરીને વિમુક્ત થઈ ગએલા છે. તેઓ પરસ્પરમાં અવગાઢ રહે છે. અમૂ તિક હેવાને કારણે તેઓની એક બીજામાં અવગાહના થવામાં કઈ વાધે નથી પડત. જેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશસ્તિ કાય એક બીજામા મળેલાને લેકમાં રહેલા છે. એ જ પ્રકારે અનન્ત સિદ્ધ પરસ્પરમાં મળીને અવસ્થિત છે. તે બધા સિદ્ધ લેકાન્ત ભાગથી પૃષ્ટ રહે છે. નિયમથી અનન્ત સિદ્ધ સર્વ પ્રદેશથી પૃષ્ટ રહે છે, અર્થાત્ અનન્ત સિદ્ધ એવા છે જે પૂર્ણ રૂપથી એક બીજામાં મળેલા છે. અને જેને સ્પર્શ દેશ-પ્રદેશથી છે, એવા સિદ્ધો તે તેમનાથી પણ અસંખ્યાત ગણું અધિક છે. હવે સિદ્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. સિદ્ધ ભગવાન્ ઔદારિક આદિ પાંચ શરીથી રહિત છે. જીવઘન છે અર્થાત્ મુખ ઉદર આદિ છિદ્રોના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy