SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1020
Loading...
Download File
Download File
Page Text
________________ १००६ प्रज्ञापनासने भवतीति भावः, एतेन सिद्धादिगुणेषु 'सिद्धे नदीहे न हस्से' इत्यादिना दीर्धत्वादीनां कृतः प्रतिषेधोऽपि पूर्वाकारापेक्षया संस्थानस्यानित्थंस्थत्वात् अपसेयः, न तु सर्वथा संस्थानस्याभावात् इति सिद्धम् । तथाचोक्तं भाष्यकृता-'मुसिरपरिपूरणाओ पुवागारनहाववत्थाओ। संठाणमणित्यंत्थं जं भणियं भणिययागारं ॥१॥ एत्तोच्चिव पडिसेहो सिद्धाइगुणेसु दीहयाईणं । जयणित्यंत्थं पुन्चागाराविक्खाए नाभावो" ॥२॥ शुशिरपरिपूरणात् पूर्वाकारान्यथा व्यवस्थातः । संस्थानमनित्थंस्थं तद् भणितमनियताकारात् ॥१॥ इत एव प्रतिषेधः सिद्धादिगुणेषु दीर्घत्वादीनाम् । यदनित्थं स्थं पूर्वाकारापेक्षया नाभावः ॥२॥ इति अथोक्त. सिद्धानां देशभेदादिना अवस्थानम् प्ररूपयति-जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नोऽन्नसमेोगाढा पुट्ठा सव्वेवि लोगते । १५८॥ के कारण शरीर का पहले वाला आकार बदल जाता है, इस कारण सिद्धों का संस्थान अनित्थंस्थ कहा गया है। संस्थान की इस अनियतता के कारण, आगम में यह जो कहा गया है कि सिद्धात्मा 'न दीर्थ है, न हूस्व है' आदि, वह कथन भी संगत हो जाता है। में संस्थान का सर्वथा अभाव नहीं है। भाष्यकार ने कहा है-छिद्रों के परिपूर्ण हो जाने के कारण पूर्व का आकार अन्यथा हो जाने से सिद्धों का संस्थान अनित्थंस्थ अर्थात् अनियम कहा गया है । इसी कारण सिद्धों में दीर्धत्व, इस्वत्व आदि का अभाव कहा गया है । सिद्धों के आकार की अनियतता पूर्वाकार की अपेक्षा से है, आकार का अभाव होने के कारण नहीं । ___ अब जीवों के स्थिति के विषय में कथन करते हैं-जहां एक सिद्धों स्थित है वहाँ अनन्त सिद्ध होते हैं । क्यों कि वे सभी भय का क्षय (છિદ્રો) ભરાઈ જવાના કારણે શરીરને આગળને આકાર બદલાઈ જાય છે. એ કારણે સિદ્ધોના સંસ્થાન અનિવૅસ્થ કહ્યાં છે. સંસ્થાનની આ અનિયતતા ને કારણે આગમમાં જે કહ્યું છે કે સિદ્ધાત્મા ન દીધું છે ન હસ્વ છે વિ. એ ન પણ સંગત થઈ જાય છે. સિદ્ધોમાં સંસ્થાનનો સર્વથા અભાવ નથી. ભાષ્યકારે કહ્યું છે- છિદ્રો પરિપૂર્ણ થઈ જવાને કારણે પૂર્વને આકાર બદલાઈ જવાથી સિદ્ધોના સંસ્થાન અનિત્થસ્થ અર્થાત્ અનિયત કહેલાં છે એ કારણે સિદ્ધોમાં દીવ, હસ્વત્વ આદિને અભાવ કહેલે છે. સિદ્ધીના આકારની અનિયતતા પૂકારની અપેક્ષાઓ છે; આકારનો અભાવ હોવાનું કારણ નથી, હવે સિદ્ધ જીવોની સ્થિતિના વિષયમાં કથન કરે છે–જ્યાં એક સિદ્ધ સ્થિત છે, ત્યાં અનન્ત સિદ્ધ સ્થિત હોય છે. કેમકે તેઓ બધા ભવને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy