________________
७४८
जीवाभिगमसूत्रे अशुभवेद्यानामशुभद्रव्यक्षेत्रादि सामग्री ततश्च यदा येषां जन्मनक्षत्राद्यनुकूल: चन्द्रादीनां चारस्तदा तत्कृते शुभकर्माण्यारभन्ते तज्ज्ञाः तथाकृते तत्तत् शुभकर्मनैरुज्य धनधान्यवृद्धि करणेन रोपशमनतः प्रियसम्प्रयोगाभिवर्धनतो यदि किमप्यनिर्वचनीयं सुखमुपनयति अतो विवेकिनो महान्तस्वल्पमपि प्रयोजनमारभन्ते शुभ तिथिनक्षत्रादौ नाऽशुभमुहूर्ते अतएव भगवता जिनानामप्याज्ञा प्रव्रज्यादिक मधिकृत्य प्रवज्याव्रतग्रहणमपि शुभयोगे एवाधुनिकैः कर्तव्यम् नाऽन्यथाऽकाले। तदुक्तम्-'एसा जिणाण आणा खेत्ताईया य कम्मुणो भणिया।
उदयाइ कारणं जं तम्हा सव्वत्थ जइयव्वं' होते हैं और अशुभवेद्य कर्मो के विपाक के हेतु अशुभद्रव्य अशुभ क्षेत्र आदि होते हैं । अतः जिनके जन्म नक्षत्रादि के अनुकूल चन्द्रादिकों की चाल हैं तच उनके प्रायः जो शुभवेद्य कर्म हैं वे तथाविध विपाक सामग्री को प्राप्त कर विपाक में जब आते हैं तब वे जीव शरीर में निरोगता, धनवृद्धि, वैर शान्ति, आप्त संयोग आदि के निमित्त से सुखी होते हैं, इसी कारण जो परमविवेकी जन होते हैं वे थोडा सा भी अपना प्रयोजन शुभ तिथि शुभ नक्षत्र आदि में प्रारंभ करते हैं इनके विना नही करते हैं जिनेन्द्र भगवन्तों की भी यही आज्ञा है कि शुभ क्षेत्र में शुभदिशा को लक्ष्य करके शुभतिथि शुभनक्षत्र आदि रूप मुहूर्त में दीक्षा ग्रहण व्रतारोपण आदि शुभ कार्य करना चाहिये अकाल में नहीं कहा भी है
'एसा जिणाण आणा खेत्ताईया य कम्मुणो भणिया
उदयाइ कारणं जं तम्हा सव्वत्थ जइयवं' તેથી જેમના જન્મ નક્ષત્ર વિગેરેને અનુકૂલ ચંદ્ર વિગેરેની ચાલ હોય ત્યારે તેઓને પ્રાયઃ જે શુભવ કમ છે, તે તેવા પ્રકારની વિપાકની સામગ્રીને પ્રાપ્ત કરીને જ્યારે વિપાકમાં આવે છે, ત્યારે તે જીવ શરીરમાં નિરગીપણું, ધન વૃદ્ધિ, વેરની શાંતી આ ગ વિગેરે નિમિત્તોથી સુખી થાય છે. એજ કારણથી જેઓ પરમ વિવેકી જ હોય છે તેઓ થોડું પણ પિતાનું પ્રયજન શુભતિથિ, શુભનક્ષત્ર, વિગેરેમાં પ્રારંભ કરે છે. તે વિના આરંભ કરતા નથી. જીનેન્દ્ર ભગવંતની પણ એજ આજ્ઞા છે કે-શુભક્ષેત્રમાં શુભદિશાને લક્ષકરીને શુભતિથિ શુભનક્ષત્ર વિગેરે રૂપ મુહૂર્તમાં દીક્ષા ગ્રહણ, વૃતારોપણ વિગેરે શુભકાર્ય કરવા જોઈએ. અકાળે કરવા ન જોઈએ. કહ્યું પણ છે કે
'एसा जिणाणमाणा खेत्ताइयाय कम्मुणो भणिया । उदयाइ कारणं जं तम्हा सव्वत्थ जइयव्वं ।। १ ॥
જીવાભિગમસૂત્ર