SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ५८४ जीवाभिगमसूत्रे रायहाणी विताए चेव दिसाए' एवं-गोस्तूपाऽऽवासपर्वतवदेवाऽरुणप्रभाऽऽवास पर्वतोऽपि अरुणप्रभोत्तरपश्चिमायामरुणप्रभा राजधान्यपि वक्तव्यता प्रकारच सर्वोऽपि गोस्तूपवदेव तथाहि-अरुणप्रभो नामावासपर्वतः स्वनाम्नो देवस्य जम्बूद्वीपे मन्दरोत्तरपश्चिमायां लवणसमुद्रद्विचत्वारिंशद्योजनसहस्राणि लवणास्थिमवगाह्याऽस्मिन्नवकाशे वर्तते यश्चैकविंशत्यधिक सप्तदशयोजनानि इत्यादि गोस्तूपावासपर्वतवत् । नामचिन्तायामपि यस्मात्कारणात् तत्रत्योत्पलादीनि यावत्सहस्त्रशतपत्रादीन्यरुणप्रभाणि तद्योगात्पर्वतोऽपि-०। तथा तत्राऽरुणप्रभो महद्धिको० देवो यावत् पल्योपमस्थितिकः परिवसति ततश्चारुणप्रभः एतदीयराजधान्यपि अरुणप्रभोत्तरपश्चिमायां तियंगसंख्येयद्वीपसमुद्रान् विलंध्याऽन्यलवणसमुद्रे अनुवेलन्धर नागराज का कैलास नाम का आवासपर्वत कहां पर है ? तो इस गौतम के प्रश्न के उत्तर में प्रभु ने उनसे ऐसा कहा है-हे गौतम ! जम्बूद्वीप नाम के द्वीप में जो मन्दर पर्वत है उस मन्दर की नै त्य दिशा में लवणसमुद्र में ४२ बयालीस हजार योजन आगे जाने पर कैलास अनुवेलन्धर नागराज का कैलास नाम का आवास पर्वत है इस पर्वत पर महर्द्धिक आदि विशेषणों वाला कैलास देव रहता है इसकी एक पल्योपम की स्थिति है कैलास की नैऋत्य दिशा में कैलास नामकी राजधानी है इस राजधानी का वर्णन विजयराजधानी की तरह है 'अरुणप्पभे वि उत्तर पुरत्थिमेणं रायहाणी विताए चेव दिसाए' अरुणप्रभ के सम्बन्ध में भी ऐसा ही कथन जानना चाहिये यहां आवास पर्वत का कथन वायव्य दिशा में कहना चाहिये तथा इसकी दिशा में अरुणप्रभा नाम की राजधानी हैं गोस्तूप आवास કલાસ નામને આવાસપર્વત ક્યાં આવેલ છે ? શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મંદિર પર્વત છે એ મંદર પર્વતની નૈઋત્ય દિશામાં લવણ સમુદ્રમાં ૪૨ બેંતાલીસ હજાર યોજન આગળ જવાથી કલાસ અનુલંધર નાગરાજને કેલાસ એનામને આવાસપર્વત છે. તેની ઉપર મહદ્ધિક વિગેરે વિશેષણોવાળે કૈલાસ નામનો દેવ રહે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. કૈલાસ પર્વતની નૈઋત્ય દિશામાં કલાસ નામની રાજધાની છે આ રાજધાનીનું વર્ણન વિજ્ય રાજધાનીના વર્ણન प्रमाणे । छ. 'अरुणप्पभे वि उत्तरपुरस्थिमेणं रायहाणी वि ताए चेव दिसाए' અરૂણપ્રભના સંબંધમાં પણ એ જ પ્રમાણેનું કથન સમજી લેવું, અહીયાં આવાસ પર્વતનું કથન વાયવ્ય દિશામાં કહેવું જોઈએ. તથા એ જ દિશામાં અરૂણુપ્રભ નામની તેની રાજધાની છે. સ્તૂપ આવાસ પર્વતના વર્ણન જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy