________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.८७ अनुवेलंधरराज्ञः आवासपर्वतनि० ५८५ द्वादशयोजनसहस्राण्यवगाह्याऽरुणप्रभा राजधानी विजयाराजधानीवत् । 'चत्तारि वि एगप्पमाणा सव्वरयणामया य' चत्वारोऽप्यावासपर्वता एकप्रमाणाः सर्वरत्नमयाश्च सर्वाऽपि वक्तव्यता गोस्तूपावासपर्वतवत् इति ॥८७॥ पर्वत के जैसा ही अरुणप्रभावास पर्वत का वर्णन है अरुणप्रभआवास पर्वत पर अरुणप्रभ नामका देव रहता है यह आवासपर्वत जम्बूद्वीप के मन्दर पर्वत की वायव्य विदिशा में लवणसमुद्र में ४२ हजार योजन आगे जाने पर व्यवस्थित है सतरह सौ इक्कीस योजन का यह ऊंचा है। चार सौ सवातीस योजन यह जमीन के अंदर प्रविष्ट हुआ है इत्यादि रूप से इसका सब वर्णन गोस्तूप पर्वत के जैसा है ऐसा जानना चाहिये इसके इस प्रकार के नाम करण में वहां की छोटी बडी वावडियों में उत्पन्न हुए उत्पलादिकों की प्रभा अरुण के जैसी प्रभा वाली हैं यही कारण है इस पर्वत पर इसी नामका एक देव रहता है यह देव महर्द्धिक आदि विशेषणों वाला है और इस की स्थिति एक पल्योपम की है। इस देव की राजधानी का नाम भी अरुण प्रभा है यह राजधानी लवणसमुद्र में १२ हजार योजन अवगाहित करने के बाद आती है इस के सम्बन्ध का सब वर्णन विजया राजधानी के जैसा ही है ‘चत्तारि वि एगप्पमाणा सव्वरयणामयाय' ये चारों ही आवासपर्वत एक प्रमाण वाले हैं और सर्वात्मना रत्नપ્રમાણે જ અરૂણ પ્રભ આવાસ પર્વતનું વર્ણન છે. અરૂણપ્રભ આવાસ પર્વત પર અરૂણ પ્રભ નામના દેવ રહે છે. આ આવાસ પર્વત જંબુદ્વીપના મંદિર પર્વતની વાયવ્ય દિશામાં લવણસમુદ્રમાં ૪૨ બેંતાલીસ હજાર જન આગળ જવાથી ત્યાં આવે છે. તેની ઉંચાઈ ૧૭૨૧ સત્તરસે એકવીસ જનની છે, ૪૩. ચાર સે સવા ત્રીસ જન એ જમીનની અંદર પ્રવેશેલ છે, વિગેરે પ્રકારથી તેનું તમામ વર્ણન ગેસ્ટ્રપ પર્વતના વર્ણન પ્રમાણે છે, આ પર્વતનું આ પ્રમાણે નામ થવાનું કારણ ત્યાંની નાની નાની વાવડીમાં ઉત્પન્ન થતા ઉત્પલે વિગેરેની પ્રભા અરૂણપ્રભાની જેવી છે, એજ છે. આ પવની ઉપર એ નામના દેવ નિવાસ કરે છે. આ દેવ મહદ્ધિક વિગેરે વિશેષણવાળા છે, અને તેની સ્થિતિ એક પાપમની છે, આ દેવની રાજધાનીનું નામ પણ અરૂણુપ્રભા છે, આ રાજધાની લવણસમુદ્રમાં ૧૨ બાર હજાર જન પ્રવેશ કર્યા બાદ આવે છે. આ રાજધાની સંબંધી સઘળું વર્ણન વિજ્યારાજધાનીના વર્ણન प्रभाए छे. 'चत्तारि वि एगप्पमाणा सव्वरयणामयाय' से न्यारे मावास पर्वत।
जी० ७४
જીવાભિગમસૂત્ર