SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1446
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४७ जीवानां चातुर्विध्यनिरूपणम् १४३३ पुरुषवेद संक्रान्त्या प्रतिपाततो येन वेदेनोपशमश्रेणी प्रतिपन्नस्तद्वेदोदयापच्या सवेदकलात् । एतेषामन्तरमाह-'इत्थिवेयस्स अंतरं जहन्नेणं अंतोर्मुहुत्त' अन्तमुहूर्त स्त्रीवेदस्यान्तरम् तच्चोपशान्तवेदेषु पुनरन्तर्मुहूर्तेन स्त्रीवेदोदयापत्त्या, यदि स्त्रीभ्य उदृत्य पुरुषवेदेषु नपुंसकवेदेषु वाऽन्तमुहूर्त जीविता पुनरपि वा स्त्रीत्वेनोत्पत्त्या भवतीति ज्ञातव्यम् । 'उक्कोसेणं वणस्सइकालो' काल:' उत्कर्षेण वनस्पतिकालः। 'पुरिसवेयस्स जहन्नेणं एगं समय' पुरुषवेदस्य अन्तरं जघन्येनैकं समयं पुरुषस्य स्ववेदोपशमसमयानन्तरं मरणे पुरुषेष्वेवोत्पादात् । अन्तर कथन-'इत्थिवेदस्स अंतरं जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो' स्त्रीवेद का अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है जघन्य अन्तर्मुहूर्त जब समाप्त हो जाता है तब उसके बाद उपशान्त हुवा वह स्त्रीवेद उसके उदय को प्राप्त हो जाता है।अथवा स्त्री से मर कर वह पुरुषवेद वालों में या नपुंसक वेदवालों में उत्पन्न होकर वहां एक अन्तर्मुहूर्त तक जीवित रह कर पुनः स्त्रीवेदरूप से उत्पन्न हो जाता है । स्त्रीवेद का अन्तर उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण जो कहा गया है सो वह वनस्पति काल पीछे कई बार स्पष्ट किया गया है इसके बाद उसका वेद बदल जाता है 'पुरिसवेदस्स जहन्नेणं एगं समयं उक्कोसेणं वणस्सइकालो' पुरुषवेद का अन्तर जघन्य से एक समय का है क्योंकि पुरुष का जब अपना वेद उपशम अवस्था वाला हो जाता है और उसके અંતર્ધારનું કથન'इस्थिवेदस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो' खीवन અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું અંતર છે. જ્યારે જઘન્ય અંતર્મુહૂર્ત સમાપ્ત થઈ જાય છે. ત્યારે તે પછી ઉપશાંત થયેલ તે સ્ત્રીવેદ તેને ઉદયમાં આવી જાય છે. અથવા સ્ત્રીવેદથી મરીને તે પુરૂષ વેદવાળાઓમાં અથવા નપુંસક વેદવાળાઓમાં ઉત્પન્ન થઈને ત્યાં એક અંતમુહૂર્ત સુધી જીવતા રહીને ફરીથી સ્ત્રીવેદ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. સ્ત્રીવેદનું અંતર ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાનું જે કહેવામાં આવેલ છે. તે વનસ્પતિકાળ પહેલાં કેટલિક વાર સ્પષ્ટ કરવામાં આવી गये। . ते पछी तेन वे मानय छे. 'पुरिसवेदस्स जहण्णेणं एग समयं उक्कोसेण वणस्सइकालो' ५३१वहनुमत२ धन्यथी से समयनु छे. કેમ કે–પુરૂષને પિતાનો વેદ જ્યારે ઉપશમ અવસ્થાવાળ થઈ જાય અને તે પછી જ્યારે એનું મરણ થઈ જાય તે પછી તે પુરૂષોમાજ ઉત્પન્ન થાય છે. जी० १८० જીવાભિગમસૂત્રા
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy