________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४५ सर्वजीवानां त्रैविध्यनिरूपणम् १४०७ सव्वत्थोवा नो पजतग नो अपज्जत्तगा' अल्पबहुत्वे सर्वस्तोकास्तृतीय पक्षगाः नो पर्याप्तक नो अपर्याप्तकाः । 'अपज्जत्ता अणंतगुणा' अपर्याप्तका अनन्तगुणा ज्ञेयाः निगोदजीवानामानस्त्यात् । 'पज्जत्तगा संखेज्जगुणा' पर्याप्तकाः पूर्वाऽपेक्षया संख्येयगुणा अधिकाः । 'अहवा तिविहा सव्यजीवा पन्नत्ता' तं जहा-मुहुमा बायरा नो मुहुमा नो बायस' पक्षान्तरेणापि स्त्रिविधाः तद्यथा तक नो अपर्याप्तक जीव का अन्तर नहीं होता है। क्योंकि अपर्यवसित अवस्था में अन्तर होने का अभाव रहता है।
अल्पबहुत्व का विचार-'सव्वत्थोवा नो पज्जत्त नो अपज्जत्तगा अपज्जत्तगा अणंतगुणा पज्जत्तगा संखेजगुणा' सब से कम नो पर्यातक नो अपर्याप्तक जीव है इनकी अपेक्षा अपर्याप्तक अनन्तगुणें अधिक हैं इनकी अपेक्षा पर्याप्तक संख्यातगुणे अधिक हैं । नो पर्यातक नो अपर्याप्तक जीवों को जो सबसे कम कहा गया है वह शेष जीवों की अपेक्षा सिद्धों का कम होना है अपर्याप्तकों को जो अनन्तगुणा कहा गया है वह निगोद जीवों में अपर्याप्तक अनन्तानन्त सदा विद्यमान रहने के कारण कहा गया है पर्याप्तकों को जो संख्यातगुणा कहा गया है वह सूक्ष्मों में सामान्य से अपर्याप्तकों की अपेक्षा पर्याप्तक संख्यातगुणें अधिक पाये जाते हैं इसलिये कहा गया है। 'अहवा तिविहा सव्वजीवा पण्णत्ता तं जहा' अथवा-इस रीति से समस्त जीव ३ प्रकार के हैं-'सुहुमा, बायरा, नो सुहमा नो बायरा' નો અપર્યાપ્તક જીવ છે તેનું અંતર હોતું નથી. કેમકે અપર્યાવસિત અવસ્થામાં અંતર હવાને અભાવ રહે છે.
અ૯૫બહત્વનો વિચાર 'सव्वत्थोवा नो पज्जत्त नो अपज्जत्तगा, अपज्जत्तगा अणंतगुणा, पज्जत्तगा संखेज्जगुणा' सौथी छ। न। यति न। २५५र्यात छ. तेना २di અપર્યાપક અનંતગણો વધારે છે, તેના કરતાં પર્યાપ્તક સંખ્યાલગણા વધારે છે. ને પર્યાપ્તક ને અપર્યાપ્તક જીવોને સૌથી ઓછા કહેવામાં આવેલા છે. તે બાકીના જીવની અપેક્ષાથી સિદ્ધ ઓછા હોવાથી કહેલ છે. અપર્યાપકોને જે અનંતગણ કહેવામાં આવેલ છે. તે નિગોદ જીવોમાં અપર્યાપ્તક અનંતાનંત સદા વિદ્યમાન રહેવાના કારણથી કહેવામાં આવેલ છે. પર્યાપ્તકોને જે સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે તે સૂમમાં સામાન્ય પણાથી અપર્યાપ્તકની અપેક્ષાથી પર્યાપ્તકે સંખ્યાતગણું વધારે મળી આવે છે તેથી તેમ કહેવામાં આવેલ छ. 'अहवा तिविहा सव्वजीवा पण्णत्ता' 2424॥ २॥ रीते ५७५ सघणा छ।
જીવાભિગમસૂત્ર