________________
१३८४
जीवाभिगमसूत्रे जवसिए' अचरिमे दुविहे अणाईए वा अपजवसिए साईए वा अपज्जवसिए' चरमः खलु भदन्त ! चरम इति कृत्वा कियच्चिरं कालतो भवति ? गौतम ! चरमोऽनादिकः सपर्यवसितोऽन्यथाचरमत्वाऽयोगात् । अचरमो द्विविधः प्रज्ञप्तः तद्यथा-अनादिकोवाऽपर्यवसितः १ सादिको वाऽपर्यवसितः २ तत्र प्रथमोऽभव्यो द्वितीयः सिद्धः। 'दोण्हं पि नस्थि अंतर' द्वयोरपि तयोः कस्याऽपि नास्त्यन्तरम् । कहते हैं-हे गौतम ! चरम जीव अनादि सपर्यवसित होता है अर्थात् अनादि काल से उसके साथ मिथ्यात्व लगा आता है पर वह मुक्ति को प्राप्त करने वाला नियम से होता है अतः जिस भव में वह मिथ्यात्व का वमन कर सम्यक्त्वादि वाला हो जाता है उसी भव में वह मुक्ति प्राप्त कर लेता है इसी कारण इसे अनादि सपर्यवसित कहा गया है तथा-'अचरिमे दुविहे प०' अचरम अभव्य जीव जिसे अभी तक मुक्ति प्राप्त नहीं हुई है और आगे भी न जाने कब मुक्ति प्राप्त करने वाला होगा ऐसा जीव दो प्रकार का कहा गया है-एक अनादि अपर्यवसित अभव्य और दूसरा सादि अपर्यवसित अभव्य इनमें जो प्रथम विकल्प वाला अभव्य है उसे तो त्रिकाल में भी मुक्ति प्राप्त नहीं होती है और जो सादि अपर्यवसित अभव्य है उसे मुक्ति प्राप्त हो जाती है 'दोण्हं वि णथि अंतर' इन दोनों में किसी में भी अन्तर नहीं है क्योंकि जो अनादि सपर्यवसित चरम ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- હે ગૌતમ ! ચરમ જીવ અનાદિ સપર્યાવસિત હોય છે અર્થાત્ અનાદિ કાળથી તેની સાથે મિથ્યાત્વ લાગેલું રહે છે. પરંતુ તે નિયમથી મુક્તિને પ્રાપ્ત કરનારા હોય છે. તેથી જે ભાવમાં તે મિથ્યાત્વ ને છેડીને સમ્યક્ત્વ વિગેરેથી યુક્ત બની જાય છે એજભવમાં તે મુક્તિ પ્રાપ્ત કરીલે છે. એ કારણથી જ તેને અનાદિ સપર્યવસિત કહેવામાં આવેલ છે. તથા 'अचरिमे दुविहे पण्णत्ते' २५-२२म समव्य प रेने सत्यार सुधी भुति પ્રાપ્ત થયેલ નથી અને અભિષ્યમાં પણ ન જાણે ક્યારે મુક્તિને પ્રાપ્ત કરવા વાળા થશે એવા જીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક અનાદિ અપર્યવસિત અભવ્ય અને બીજા સાદિ અપર્યાવસિત અભવ્ય. તેમાં જે પહેલા વિક૯પવાળા અભવ્ય જીવો છે તેને તે ત્રણે કાળમાં પણ મુક્તિ પ્રાપ્ત થતી નથી અને જે સાદિ અપર્યવસિત અભવ્ય જીવ છે તેને મુક્તિ પ્રાપ્ત થઈ नय छ 'दोण्हं वि नत्थि अंतर' से मन्नेमा नामा ५९ मत२ नथी. કેમ કે-જે અનાદિ સપર્યવસિત ચરમ જીવ છે. તેમાં ચરમ પણું હેવાથી
જીવાભિગમસૂત્ર