________________
५२८
जीवाभिगमसूत्रे वच्छकौ तृणरूपवायविशेषौ, परिवादिनी सप्ततन्त्री वीणा, वंशो लोकप्रसिद्ध वेणुवैशविशेयः, वीणा प्रसिद्धा, सुघोषा वीणाविशेषाः, विपश्ची-तन्त्री वीणा, महती-शततन्त्रिका-नारदऋषेः वीणा, कच्छपी-भारत्यावीणा, रिगसिका घर्यप्राणवाद्यविशेष:, एते वाद्यविशेषाः कथम्भूताः इत्याह-'तलतालकंसतालसंपउत्ता' तलताला:-हस्तपुट तालाः कांस्यतालाश्च लोक प्रसिद्धा एव, एतैः-तलतालकंस. ताले वाद्यविशेषैः सुसंप्रयुक्ताः-सुसुष्ठु अतिशयेन सम्यग् यथोक्तरीत्या प्रयुक्ताः के भेद से दो प्रकार की होती है जो विशेष जोर देकर मुंह से बजायी जाती है वह खरशखिका है और जो थोडा जोर देकर मुंह से बजायी जाती है वह ईषत्तीक्षण शंखिका कहलाती है यह शंखिका शङ्कके जैसे अति गंभीर स्वरवाली नहीं होती है। परिली एवं वचक ये भी दो वादित्र हैं ये घास के तृणों को गूंथ कर बनाये जाते हैं। परिवादिनी-नाम वीणा का है इसमें सात तार होते हैं। वंश-नाम वांसुरी का है वीणा, सुघोषा विपश्ची, महती, कच्छपी, ये सब वीणा के ही भेद हैं महर्षि नारद जिस वीणा को अपने पास सदा रखते हैं उस वीणा का नाम महती है सरस्वती जिस वीणा को अपने हाथ से बजाती है उसका नाम कच्छपी है घष्यमाण जो वाद्य विशेष होता है उसका नाम रिगसिका है हस्त पुट ताल का नाम तल ताल है कांसे का जो बाजा होता है कि जो ताल देकर बजाया जाता है उसका नाम काश्य ताल है इन सब यादित्रों से ये त्रुटितांग जाति के कल्पवृक्ष युक्त होते हैं अतः ये ऐसे ज्ञात होते हैं कि इन्हें गान विद्या में गंधर्व शास्त्र में निपुण व्यक्तियों ने બાજાથી વગાડી શકાય છે. “શંખિકા એ ખરશંખિકા અને ઈષીણ શંખિકાના ભેદથી બે પ્રકારની હોય છે. જેને વિશેષ ભાર દઈને મોઢાથી વગાડવામાં આવે છે, તેને ખરશંખિકા કહે છે. અને જેને થોડું જોર દઈને મોઢાથી વગાડવામાં આવે છે. તેને “ઈષત્તીણ શંખિકા” કહેવામાં આવે છે. આ શખિકા શંખના જેવા અત્યંત ગંભીર સ્વર વાળી હોતી નથી પરિલી” અને “વચ્ચકા' આ પણ બે વાજીંત્ર છે. તે ઘાસના તણખલાઓને ગુથીને બનાવવામાં આવે छे. 'परिवाहिनी' वार्नु नाम छे. तेने सात ता२ हाय छे. qiसनीन वंश' પણ કહે છે. વીણા, સુઘાષા, વિપંચી, મહતી, કચ્છપી, આ બધા વિણાનાજ ભેદે છે મહાર્ષિ નારદ જે વીણાને સદા પોતાની પાસે રાખે છે. એ વીણાનું નામ મહતી છે. જે વીણાને સરસ્વતી પોતાના હાથથી વગાડે છે. તે વીણાનું નામ કરછપી છે. ઘણ્વમાન જે વાઘ વિશેષ હોય છે, તેનું નામ રિગસિકા છે હસ્તપુટ તાલનુ નામ તલતાલ છે. કાંસાનું જે વાજુ હોય છે, કે જે તાલ દઈને વગાડવામાં આવે છે. તેનું નામ કાંસ્યતા છે. આ બધા વાજીંત્રોથી આ ત્રુટિતાંગ જાતના ક૯૫વૃક્ષે યુક્ત હોય છે. તેથી
જીવાભિગમસૂત્ર