SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ जीवाभिगम भावेन तामसाः - तमोमयाः तत्र यद् अपवरकादिषु तमोऽन्धकारो भवेत्, केवलं स बहिः सूर्यप्रकाशे मन्दतमो भवति किन्तु नरकेषु तीर्थकरजन्म दीक्षादि कालव्यतिरेकेणान्यदा सर्वकालमपि प्रकाशलेशस्यापि अभावतो जात्यन्धस्येव मेघच्छन्नकालार्द्धरात्रइवातीव बहुलतरोऽन्धकारो भवति, तत उक्तम्- नित्यान्धकार तामसाः नरकाः, तमश्च तत्र नरके सर्वदेवावस्थितमुद्योतकारिणां तत्र अभावात् तथाचाह - 'ववगयग्गहचंदसूरणक्खत्त जोइस पहा' व्यपगतग्रहचन्द्रसूर्य नक्षत्र ज्यौतिषपथाः व्यपगतः विनष्टो ग्रहचन्द्र सूर्य नक्षत्ररूपाणामुपलक्षणत्वात्तारारूपाणां च ज्योतिष्काणां पन्था मार्गे येषु ते व्यपगतग्रहचन्द्र सूर्य नक्षत्र ज्योतिष्कपथा जहां मर्त्यलोक में कोठरी आदि में अन्धेरा बना रहता है और सूर्य के प्रकाश में वह मन्द तम होता रहता है - ऐसा अन्धकार वहां नहीं होता वहां तो सिर्फ तीर्थंकर के जन्म समय में एवं दीक्षादि के समय में ही अन्धेरा कुछ समय के लिये दूर हो जाता है बाकी के और सब समयों में वहां उद्योग लेइयावाले पदार्थो के अभाव होने से जात्यन्ध पुरुष की दृष्टि में जैसा गाढ अन्धेरा छाया रहता है और जैसा अन्धेरा मेघों से युक्त वर्षाकाल की अर्द्धरात्र के समय में होता है इसी तरह का बहलतर अन्धकार वहां नरकावासों में छाया रहता है अर्थात् वहां नित्य गाढ अंधेरा छाया रहता है इस बात की पुष्टि करते है ' ववगयगह चंद सूरनक्खत्त जोइस पहा' इसका तात्पर्य यही है कि वहां पर ग्रह, चन्द्र सूर्य, नक्षत्र, तारा इन ज्योतिष्कों का रास्ता नहीं है ये प्रकाश शील पदार्थ वहां नहीं हैं। तथा वहां की भूमि જેમ અહિયાં આ મૃત્યુલેાકમાં ગુફા ભોંયરા વગેરેમાં અ ંધારૂં બન્યુ રહે છે અને સૂર્યના પ્રકાશમાં મદતમ થઇ જાય છે, એવા અંધકાર ત્યાં હાતા નથી. ત્યાં તા કેવળ તીથ "કરાના જન્મ સમયે અને દીક્ષા વિગેરે સમયે જ થાડા સમય માટે જ અંધારૂ દૂર થઈ જાય છે. માકીના બધાજ સમયેામાં પ્રકાશક લેશ્યાવાળા પદાર્થોના અભાવ હાવાથી જાત્યધ પુરૂષની દૃષ્ટિમાં જે પ્રમાણે ગાઢ અધકાર છવાઇ રહેલ છે અને મેઘા-વાદળાએ વાળી ચામાસાની અધિરાત્રિમાં જેમ અ’ધકાર હાય છે. એજ પ્રમાણે મહલતર અધકાર ત્યાં નરકવાસામાં છવાઈ રહે છે. અર્થાત્ ત્યાં હરહંમેશાં ગાઢ અધારૂં જ છવાઇ રહે છે. એ વાતની પુષ્ટિ કરતાં સૂત્રકાર हे छे ! 'ववगयगह चंदसूरनक्खत्तजोइस पहा' भा કથનનુ' તાત્પ એજ છે કે ત્યાં આગળ ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા આ જચેાતિષ્ઠ દેવાને પ્રવેશવાના રસ્તા જ નથી. અર્થાત્ પ્રકાશ કરનાર પદાર્થાના જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy