SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे तथाहि - यदा खलु कश्चित्पुरुषः उपशमश्रेण प्राप्त उपशान्ते पुरुषवेदे समयमेकं जीवित्वा तदनन्तरं म्रियते तदा असौ नियमतो देवपुरुषेषु समुत्पद्यते इति समयमेकमन्तरं पुरुषत्वस्य भवतीति । 'उक्कोण बणस्सइ कालो' उत्कर्षेण वनस्पतिकालः वनस्पतिकालपर्यन्तं पुरुषत्व - स्यान्तरं भवतीति । वनस्पति कालश्चेत्थं पठनीय स्तथाहि - 'अणंताओ उस्सप्पिणीओसप्पिfrओ कालओ खेत्तओ अनंता लोगा असंखेज्जा पोग्गलपरायट्टा ते णं पुग्गलपरायट्टा आवलियाए असंखेज्जइभागो' अनन्ता उत्सर्पिण्यवसर्पिण्यः कालतः, क्षेत्रतोऽनन्ता लोकाः असंख्येयभागः, असंभागपरिमिताः पुद्गलपरावर्त्ता इतिभावः । उक्तक्रमेण सामान्यतः पुरुषत्व - 1 ४८८ कर लेता है और उत्कृष्ट से जितना वनस्पति का काल कहा है उसके बाद वह उसे पुन: प्राप्त कर लेता है, इस कथन का तात्पर्य ऐसा है कि जब कोई पुरुष उपशम श्रेणि पर आरूढ होता है, तो पुरुष वेद के उपशान्त होजाने पर वह वहां कम से कम एक समय तक जीवित रहकर - अर्थात् उपशमश्रेणि में वर्तमान रहकर बादमें जब उसका वहां मरण हो जाता है तो नियम से यह देवगति में जाकर उत्पन्न होता है इस प्रकार उपशान्त हुए पुरुष वेद को पुनः पुनः प्राप्त करने में कम से कम एक समय का अन्तर होता है और उत्कृष्ट से जो अन्तर वनस्पति काल प्रमाण कहा गया है- उसका तात्पर्य ऐसा है कि इसमें " अणंताओ उस्सपिणीओसप्पिणीओ कालओ, खेतओ अणंता लोगा असंखेज्जा पोग्गलपरायट्टा, णं पुग्गलपरायट्टा आवलियाए असं खेज्जइभागो" इसके काल से अनन्त उत्सर्पिणियां समाप्त हो जाती है, क्षेत्र की अपेक्षा अनन्त लोक समाप्त हो जाते है असंख्यात पुद्गल परावर्त हो जाते हैं और ये असंख्यात पुद्गल परावर्त आवलिका के असंख्यातवें भाग रूप કરવામાં આછામાં ઓછા એક સમય પછી પ્રાપ્ત કરીલે છે. અને વધારેમાં વધારે વનસ્પતિ ના જેટલા કાળ કહ્યો છે, તેટલા કાળ પછી તે તેને ફરી પ્રાપ્ત કરી લે છે. આ કથનનુ તાપય એવું છે કે જ્યારે કાઈ પુરૂષ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય છે, તે પુરૂષ વેદનુ ઉપશાંત થઈ જવાથી તે ત્યાં ઓછામાં ઓછા એક સમય સુધી જીવતા રહીને અર્થાત્ ઉપશમ શ્રેણીમાં વર્તમાન રહીને તે પછી તેનુ ત્યાં મરણ થઈ જાય છે, તા નિયમની તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉપશાંત થયેલ પુરૂષવેદને ફરીથી પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનુ જે अंतरछे, तेनुं तात्पर्य मे छे ! - तेमां ' अणंताओ उस्सप्पिणी ओसप्पिणीओ कालओ, खेतओ, अणता लोगा, असंखेज्जा पोगगलपरायट्ट, ते णं पुग्गलपरायट्टा आवलियाए असंखेज्जाइभागो" तेना अणथी मनांत उत्सर्पिथियो भने अनंत पसर्पिलियो समाप्त થઈ જાય છે. અસંખ્યાત પુદ્ગલ પરાવત થઈ જાય છે. અને આ અસખ્યાત પુદ્ગલપરાવ આવલિકાના અસંખ્યાતમા ભાગ રૂપ હોય છે. આ રીતે સામાન્ય પણાથી પુરૂષત્વનુ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy