SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ___जीवाभिगमसूत्रे तत्र प्रयोजनमनन्तरपरम्परभेदाद् द्विविधम् पुनस्तत्प्रयोजनमेकैकं द्विविधम् - कर्तृगतं श्रोतृगतञ्च तत्र द्रव्यार्थिकनयमतविचारणया आगमस्य नित्यत्वात् कर्तुरभाव एव । तदुक्तम्-'एयं दुवालसंगं गणिपिटगं न कयावि नासी, न कया वि न भवइ न कयाविन भविस्सइ धुवं णिच्चं सासयं' इति एतद् द्वादशाङ्गं गणिपिटकं न कदाचिन्नासीत् न कदाचिन्न मवति न कदाचिन्न भविष्यति ध्रुवं नित्यं शाश्वतम् इत्यादि । पर्यायार्थिकनयमतपर्या. यह जीवाजोवाभिगमसूत्र भी यदि प्रयोजनादि से रहित है। तो उसके प्रारम्भ का प्रयास करना भी अयुक्त ही है-अनुचित ही है--अतः इसमें औचित्य प्रकट करने के लिये प्रयोजनादि का कथन सर्वप्रथम आपको करना चाहिये । ऐसी ही बात 'प्रेक्षावतां प्रवृत्यर्थ' इत्यादि । इस श्लोक द्वारा पुष्ट की गई है। उत्तर-शङ्काकार की ऐसी यह शङ्का उचित है । परन्तु यहां पर प्रयोजनादि से रहितता नहीं है । इसी बात का समर्थन करते हुए टीकाकार कहते हैं कि अनन्तर और परम्पर के भेद से प्रयोजन दो प्रकार का होता है । और ये अनन्तर प्रयोजन और परम्पर प्रयोजन भी दो दो प्रकार का होता है । एक कर्तृगत और दूसरा श्रोतृगत यद्यपि द्रव्यार्थिक नय के मतानुसार विचार किया जाय तो कर्तृगत प्रयोजन बनता नहीं है । क्योंकि इस नय की मान्यता से आगम नित्य है और इस नित्यता के सामने उसके कर्ता का अभाव होने से कर्तृगत प्रयोजन सिद्ध नहीं होता है । कहा भी है ___ 'एयं दुवालसंगं गणिपिटगं न कयावि नासी , न कयावि न भवइ, न कयाविन भविस्सइ धुवं णिच्चं सासयं' ભિગમ સૂત્ર પણ જે પ્રયોજનાદિથી રહિત હોય, તે તેને પ્રારંભ કરવા પ્રયત્ન પણ અનુચિત જ ગણી શકાય, તેથી તેનું ઔચિત્ય પ્રકટ કરવાને માટે આપે સૌથી પહેલાં પ્રયેાજનાદિનું કથન કરવું જોઈએ. એજ વાત નીચેના લેક વડે પુષ્ટ કરવામાં આવી છે -"प्रेक्षावतां प्रवृत्यर्थं त्याहि- . ઉત્તર-શંકાકારની આ શંકા ઉચિત જ છે, પરંતુ અહીં પ્રયોજનાદિનું કથન કરવામાં ન આવ્યું હોય, એવી વાત નથી એજ વાતનું સમર્થન કરતાં ટીકાકાર કહે છે કે–પ્રજનના બે ભેદ છે (૧) અનન્તર પ્રયોજન અને (૨) પરસ્પર પ્રયોજન અનન્તર અને પરસ્પર પ્રોજનના પણ નીચે પ્રમાણે બબ્બે ભેદ પડે છે-(૧) કર્વાગત અને (૨) શ્રોતૃગત. જો કે દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે વિચાર કરવામાં આવે તે કZગત પ્રયજન સંભવી શકતું નથી, કારણ કે આ નૃત્યની માન્યતા અનુસાર આગમ નિત્ય છે અને આ નિત્યતાની સામે તેના કર્તાને અભાવ હોવાથી કર્તગતપ્રયેાજન સિદ્ધ થતું નથી કહ્યું પણ છે કે “एयं दुवालसंग गणिपिटगं न कयावि नासी, न कयावि न भवइ, न कयावि न भविस्सइ, धुवं णिच्चं सासयं" જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy