SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. १ विषयावतरणिका ३ तस्यातिगम्भीरतयाऽल्पाक्षरतया च मन्दमतीनां न तथा सुखबोधः, तत्र यद्वस्तु प्रयोजनादि - रहितं न तस्य प्रारम्भाय प्रेक्षावान् प्रवर्तते कण्टकशाखामर्दनवत्, तथैव जीवाजीवाभिगमाध्ययनप्रारम्भप्रयासोऽपि अयुक्तएव प्रयोजनादि रहितत्वादित्याशङ्कामपनेतुं प्रयोजनादिकं वक्तव्यमेव, तदुक्तम् — प्रेक्षावतां प्रवृत्यर्थं फलादि त्रितयं स्फुटम् मङ्गलञ्चैव शास्वाद, वाच्यमिष्टार्थसिद्धये ॥ | १ || इति नामक तीसरे उपांग का मन्दमतिवालों को इसका सुचारु रूप से बोध प्राप्त हो जाय इस अभिप्राय से व्याख्यान करता हूँ । यह उपांग रागरूप विष (जहर) के उतारने के लिये सर्वोत्कृष्ट मन्त्र जैसा है. द्वेषरूप अग्नि दाह की शांति करने के लिये सलिल के जैसा है. अज्ञान रूप गाढ अन्धकार को दूर करने के लिये आदित्य के समान है और संसारसमुद्र से पार उतारने के लिये उत्तम सेतु पुल के समान है । यद्यपि इसका व्याख्यान पूर्वाचार्यों ने किया है. परन्तु फिर भी उनके द्वारा किया गया वह व्याख्यान बहुत ही गम्भीर है एवं अल्प अक्षरों वाला है. अतः मन्दमतिजन सम्यगू रूप से उसका अर्थ समझ नहीं सकते हैं । इसलिये इसका वास्तविक अर्थ मन्दमति वाले जन भी समझ जावें इस अभिप्राय के वशवर्ती होकर ही मैं इसका यह नवीन व्याख्यान करता हूँ । शंका--"जो वस्तु कण्टक शाखा के मर्दन के जैसी प्रयोजनादि से रहित होती है बुद्धिमान् व्यक्ति उसके प्रारम्भ करने में प्रवृत्ति नहीं करते हैं " इस नियम के अनुसार यदि ત્રીજા ઉપાંગનું, મંદ મતિવાળા જીવોને સારા ધિ પ્રાપ્ત કરાવવાના ઉદ્દેશથી, વિવેચન કરી રહ્યો છુ ં. રાગ રૂપ ઝેરને ઉતારવાને માટે આ ઉપાંગ સોત્તમ મ`ત્ર સમાન છે, દ્વેષ રૂપ અગ્નિના દાહનું શમન કરવાને માટે આ ઉપાંગ શીતળ જળ સમાન છે, અજ્ઞાન રૂપી ગાઢ અંધકારને દૂર કરવાને માટે તે સૂર્ય સમાન છે, અને સ`સાર સમુદ્રને પાર કરવાને માટે તે ઉત્તમ સેતુ (પુલ) સમાન છે. જો કે મારી પહેલાં થઈ ગયેલાં ઘણાં આચાર્યએ તેનુ વિવેચન કરેલું છે, પરંતુ તેમના દ્વારા કરાયેલ વિવેચન એટલું બધું ગંભીર અને અલ્પ અક્ષરાવાળુ—સંક્ષિપ્ત છે કે મંદ મતિવાળા લેાકેા તેના અર્થ ખરાખર સમજી શકતા નથી એવા લોકો પણ તેના વાસ્તવિક અર્થ ખરાખર સમજી શકે એ હેતુથી પ્રેરાઇને હું તેનું નવીન વિવેચન કરવા તૈયાર થયા ૧ શંકા—‘જે વસ્તુ કંટક શાખાના મનની જેમ પ્રયાજનાદિથી રહિત હોય છે તેને પ્રારંભ કરવાને બુદ્ધિમાન માણસ પ્રવૃત્ત થતેા નથી,” આ નિયમ અનુસાર આ જીવાજીવા જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy