SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति० १ प्र. १ आहारद्वारनिरूपणम् १११ आहारेंति' ऊर्ध्वमपि आहरन्ति उर्ध्वप्रदेशावगाढान्यपि आहरन्तीत्यर्थः, अधोऽपि आहरन्ति अधः प्रदेशावगाढान्यपि आहरन्तीत्यर्थः, तिर्यगपि आहरन्ति तिर्यकूप्रदेशावगाढान्यपि आहरन्तीति भावः ॥ 'ताई भंते ! किं आई आहारेंति मज्झे आहारेंति पज्जवसाणे आहारेंति' यानि भदन्त ! ऊर्ध्वमपि आहरन्ति अधोऽपि आहरन्ति । तिर्यगपि आहरन्ति तानि खलु भदन्त ! आदौ आहरन्ति मध्ये आहरन्ति पर्यवसाने आहरन्ति, अयमर्थः सूक्ष्मपृथिवीकायिका जीवा अनन्तप्रादेशिकानि द्रव्याणि अन्त-मुहर्तकालं यावदुपभोगोपचितानि गृह्णन्ति तत्र किमुपभोगोपचितकालस्यान्तर्मुहूर्त्तप्रमाणस्य आदौ-प्रथमसमये आहरन्ति अथवा-मध्यमे-मध्यमसमये आहरन्ति- यद्वा पर्यवसाने- पर्यवसानसमये आहरन्तौति प्रश्नः, भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'आदिपि' वे अणुरूप में या बादर रूप में रहे हुए आहार योग्य द्रव्य ऊर्ध्वप्रदेश स्थित भी होते हैं अधः प्रदेश स्थित भी होते हैं और तिर्यक् प्रदेश स्थित भी होते हैं । अतः ऐसे ही उन द्रव्यों का वे आहार करते हैं । “ताई भंते ! किं आई आहारेंति मज्झे आहारेंति पज्जवसाणे आहारेंति" हे भदन्त ! जिन उर्ध्वप्रदेशावगाढ अधःप्रदेशावगाढ और तिर्यक् प्रदेशावगाढ द्रव्यों का वे सूक्ष्मपृथिवीकायिक जीव आहार करते हैं सो क्या वे उनका आदि में आहार करते हैं ? या मध्य में आहार करते हैं ! या अन्त में आहार करते हैं ? तात्पर्य इस कथन का ऐसा है कि-सूक्ष्मपृथिवीकायिक जीव अनन्त प्रदेशों वाले द्रव्यों को एक अन्तर्मुहूर्त काल तक ग्रहण करते हैं । सो यह उपभोगोपचित द्रव्यों को ग्रहण करने का काल एक अन्तर्मुहूर्त प्रमाण का होता हैं-अतः उन द्रव्यों को वे उस काल के आदि में प्रथम समय में-आहृत करते हैं अथवा मध्य में आहृत करते हैं या अन्त समय आहारैति, अहे वि आहारैति, तिरियपि आहारैति" हे गौतम ! ते 20३५ अथq! બાદર રૂપે રહેલું આહાર એગ્ય દ્રવ્ય ઊર્વ પ્રદેશમાં પણ રહેલું હોય છે. અધઃ પ્રદેશમાં પણ રહેલું હોય છે અને તિર્યક્ર પ્રદેશમાં પણ રહેલું હોય છે તેથી એવાં જ તે દ્રવ્યને તેઓ આહાર કરે છે. ___ गौतम स्वामीना प्रश्न-"ताई भंते ! किं आई आहारैति, मज्ज्ञ आहारेंति, पज्जवसाणे आहारेति ।" लगवन् ! २ प्रशाद, अध: प्रदेशावाद भने तिय પ્રદેશાવગાઢ દ્રવ્યોનો તે સુમપૃથ્વીકાયિકે આહાર કરે છે, તે આહાર શું તેઓ આદિમાં (પ્રારંભે) કરે છે, કે મધ્યમાં આહાર કરે છે, કે અને આહાર કરે છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સૂમપૃથ્વીકાયિક છે અનંત પ્રદેશવાળાં દ્રવ્યને એક અન્તમુહૂર્ત કાળ સુધી ગ્રહણ કરે છે. એટલે કે તે આહાર એગ્ય દ્રવ્યોને ગ્રહણ કરવાને કાળ એક અન્તમુહૂર્ત પ્રમાણ હોય છે. તે અહીં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેઓ તે દ્રવ્યોને આ અન્તર્મુહૂ–પ્રમાણ કાળની આદિમાં–પ્રથમ સમયમાં-ગ્રહણ કરે છે? કે મધ્ય સમયમાં ગ્રહણ કરે છે ? કે અન્ત સમયમાં ગ્રહણ કરે છે ? જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy