SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ राजप्रश्नीयसूत्रे विकृत्वा (सौत्रधातुत्वात्) श्रमणस्य भगवतो महावीरस्य सर्वतः समन्तात् दिक्षु विदिक्षु च, योजनपरिमण्डलं-योजनप्रमाणवर्तुलाकारं क्षेत्रं यद् अस्ति तत्र यत् किश्चित्-किमपि तृणं वा-अथवा पत्रं वा तथैव-पूर्वोक्तमेव तथाहिकाष्ठं वा शर्करां वा अशुचिं वा अचोक्षं वा पूतिकं वा दुरभिगन्धं वा सर्वम् आध्याऽऽधूय-अपनीयापनीय एकान्ते - निर्जनस्थाने, एडयन्ति प्रक्षिषन्ति, एडयित्वा क्षिप्रमेव शीघ्रमेव ते उपशाम्यन्ति-संवत्तकवायुविकरणानिवर्तन्ते उपशम्य-ततो निवृत्य द्वितीयमपि द्वितीयवारमपि वैक्रियसमुद्घातेन समवघ्नन्ति समवहत्य अभ्रवादलकानि-अपः-जलानि विभ्रति-धारयन्तीत्यदारक जैसे इन पूर्वप्रदर्शित स्थानोंकी सफाई दंगके साथ सब तरफसे और सब तरहसे करता है, उसी प्रकारसे उन आभियोगिक देवोंने भी श्रमण भगवान् महावीरके समीप की वर्तुलाकार एक एक योजन परिमित भूमिकी संवर्तक वायुओंकी विकुर्वणा करके इसी तरहसे सफाईकी उसमें भी घासपुस पडा था, पत्ते, काष्ठ, कंकड, पत्थर आदि पडे थे, अशुचि एवं अचोक्ष वस्तुएँ पडी थीं, पूतिक एवं दुरभिगन्ध युक्त भी वहां था-उस सबको वहां से विकुर्वित संवर्तक वायु द्वारा उडा उडाकर उसे कीसी एकान्त निर्जन स्थानमें डाल दिया. इस प्रकार यह सफाईका काम करके वे इस कार्यसे निवृत्त हो गए अर्थात् संवर्तक वायुकी विकुर्वणा करनेरूप कार्यको उन्होंने बन्द कर दिया इस कार्यको बन्द करके अब उन्होंने पुनः द्वितीय बार भी वैक्रिय समुद्घात किया. और वैक्रिय समुद्घात करके उन्होंने अभ्रवादलकोंकी विकुर्वणाकी. “अपःविभ्रति" इति अभ्राणि-इस व्युत्पत्तिके अनुसार વિદિશાઓમાં સારી રીતે કરેલી હેવી જોઈએ. તે પૂર્વોક્ત વિશેષણે વાળ ભૂત્યદાયક જેમ પૂર્વે વર્ણવેલા બધા સ્થાનની સાફસૂફી સરસ રીતે ચારે તરફથી બધી રીતે કરે છે, તેમજ તે આભિગિક દેવોએ પણ શ્રમણ ભગવાન મહાવીરની પાસેની વર્તુલાકાર એક જન જેટલી ભૂમિની સંવર્તક વાયુઓની વિમુવણા કરીને આ પ્રમાણે જ સાફ સૂફી કરી. તેમાં જે કાંઈ ઘાસ-ચાર પાંદડા, કાષ્ઠ, કાંકરા, પથરા વિગેરે પડેલાં હતાં, અશુચિ તેમજ અક્ષ વસ્તુઓ પડી હતી, પૂતિક તેમજ દુરભિગંધ યુક્ત જે કંઈ ત્યાં હતું તે સર્વેને ત્યાંથી વિકુર્વિત સંવર્તક વાયુ વડે ઉડાડીને કોઈ એકાંત નિર્જન સ્થાનમાં નાખી દીધાં. આ રીતે આ બધું સાફસૂફીનું કામ પતાવીને–આ કામથી તેઓ નિવૃત્ત થઈ ગયા એટલે કે સંવર્તક વાયુની વિદુર્વણુ કરવા રૂપ કામને તેમણે બંદ કરી દીધું. આ કામને બંદ કરીને ફરી બીજી વખત પણ વૈકિય સમુદ્રઘાત કર્યો અને વૈક્રિય સમુદ્રઘાતક કરીને તેમણે અન્નવાલકોની (વરસાદના વાદળોની) વિકુણા કરી. શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy