________________
६६८
राजप्रश्नीयसूत्रे साधुमुनिराजदर्शनेन जातिस्मरणात्मकं ज्ञानमुत्पन्नम्, किन्तु प्रतिमापूजया न कस्यापि जातुचित् ज्ञानमुत्पन्नं श्रुतिगोचरी भूतं. दृष्टिगोचरीभूतं वा।
तस्मात् 'जिणपडिमाणं अचणं करेइ' जिनप्रतिमानाम् अर्चनं करोति, इति वाक्ये श्रयमाणजिनप्रतिमाशब्देन जिन-तीर्थंकरप्रतिमा न ग्रहीतुं शक्यते, यतो हि भपवतस्तीर्थकृतः शरीरस्य वर्णनम् उपरित आरभ्य भवति इति
औपपातिकसूत्रे द्रष्टव्यम् , तदन्येषां शरीरस्य वर्णनं तु अधस्तादेव भवति यथा राजप्रश्नीयसूत्रे जिनप्रतिमाया वर्णनं कृतम् अन्यच्च तत्त्वमिदमवसेयम् - भगवतः शरीरस्य वर्णनप्रसङ्गे वक्षःस्थलस्य वर्णनं दर्शनसे जातिस्मरण ज्ञान उत्पन्न हुआ. यह सब उल्लेख तो आगमोंमें मिलते हैं, परन्तु ऐसा उल्लेख आगमों में नहीं मिलता हैं कि मूर्तिपूजासे किसीको भी कभी ज्ञान उत्पन्न हो गया हो । अतः मूर्तिपूजासे अमुकको ज्ञान उत्पन्न हुआ है जब ऐसी बात न सुनी गई. है और न देखी गई है) तब यह उपादेय कोटिमें कैसे आ सकती है।
२३-इस कारण 'जिणपडिमाणं अच्चणं करेइ' इस वाक्य में जो ऐसा कहा गया है कि उसने जिनप्रतिमाओं का अर्चन किया सो यहां जिनप्रतिमाशब्द से जिन-तीर्थंकर की प्रतिमा ग्रहण नहीं की जा सकती है, क्यों कि भगवान् तीर्थंकर के शरीरका वर्णन ऊपर से लेकर के होता है, यह बात औपपातिक सूत्र में दिखलाई गई है तथा तीर्थकरसे भिन्न जीवों के शरीर का वर्णन नीचे से लेकर ही होता है, जैसा कि इस राजप्रश्नीयसूत्र में जिनप्रतिमा का वर्णन किया गया है, तथा दूसरी લોકન ઈન્દ્રધ્વજ જે તથા હર્યોપવિષ્ટ મૃગાપુત્રને સાધુ મુનિરાજના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ઉલ્લેખે તે આગમામાં મળે છે પણ મૂર્તિ પૂજાથી કેઈને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય એવો ઉલ્લેખ મળતું નથી એટલે કે મૂર્તિપૂજાથી અમુકને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ ઉલ્લેખ કોઈપણ સ્થાને મળતું નથી ત્યારે તેને પ્રમાણરૂપ કેવી રીતે કહી શકીએ.
२३ मेथी “जिणपडिमाणं अञ्चणं करेइ" मा वयनमा २ सेम डेवामा આવ્યું છે કે તેણે જિનપ્રતિમાઓનું અર્ચન કર્યું તે અહીં જિનપ્રતિમાશબ્દથી જિન તીર્થંકરની પ્રનિમાઓનું ગ્રહણ નહીં થાય કેમકે ભગવાન તીર્થકરના શરીરનું વર્ણન ઉપરથી (મસ્તકથી) થાય છે. આ વાતને સ્પષ્ટ ઉલેખ પપાતિક સૂત્રમાં મળે છે. તેમજ તીર્થકરોથી ભિન્ન જીવના શરીરનું વર્ણન નીચેથી (પગથી) જ થાય છે. જેમ રાજપ્રશ્નીયસૂત્રમાં જિનપ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧