SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ सुबाधिनी टीका. सू ९३ सूर्याभदेवस्य प्रतिमापूजाचर्चा सत् किन्तु प्रतिमापूजकान् मन्दिरनिर्मापकाँश्च कुत्रापि आगमसूत्रेषु इन्द्रो वा भगवान् महावीरो वा न प्रशंसितवान् तावता ज्ञायते यत् प्रतिमा पूजा न भगवतामभिप्रेता ।२१। तपस्यया आतापनादि दुष्करतपश्चरणेन च श्रावकादीनां वैक्रियलब्ध्यादिकं समुत्पन्नम् , आनन्दश्रावकस्य एकादश्यां प्रतिमायां संस्तारेचावधिज्ञानमुत्पन्नम् , तेन देवलोकस्य इन्द्रध्वजो दृष्टः, मृगापुत्रस्य हर्योपविष्टस्य प्रशंसा सुनकरके-देव उसे व्रतसे चलायमान करनेके लिये आया-आते ही उसने अनेकविध बाधाओंको एवं विघ्नोंको किया परन्तु वह अपने गृहीत व्रतसे पतित नहीं हुआ-चलायमान नहीं हुआ-तब भपवान् महावीरने भूरि २ उसकी प्रशंसाकी, ऐसी बात जब आगमशास्त्रोंमें आती है, फिर ऐसी बात वहां क्यों नहीं देखने में आती है कि मूर्तिपूजकों की और मन्दिरनिर्मापकों की इन्द्रने अथवा महावीरने प्रशंसाकी हैं, अतः मूर्तिपूजको की एवं निर्मापकों की जब आगमोंमें इन्द्रकृत अथवा भगवान् महावीरकृत प्रशंसा देखनेमें नहीं आती है तब इसीसे यह बात जानी जाती हैं कि मूर्तिपूजा प्रभुको अभिप्रेत नहीं थी। २२-तपस्यासे और आतापनादि दुष्करतपश्चरणसे श्रावकादिकों को वैक्रियलब्धि आदि उत्पन्न हुई हैं, तथा आनन्द श्रावक जब ११ वी प्रतिमा में था-तब उसे संस्तारक पर ही अवधिज्ञान उत्पन्न हो गया, इससे देव. लोकका ईन्द्रध्वज उसने देखा, तथा हर्योपविष्ट मृगापुत्रको साधुमुनिराजके તેને વ્રતભ્રષ્ટ કરવા માટે દેવ તેની પાસે આવ્યા. આવતાં જ તેણે ઘણી જાતના વિદનો અને બાધાઓ ઉપસ્થિત કર્યા. પણ તે પોતાના અભીષ્ટ વ્રતથી ભ્રષ્ટ થયો. નહિ, ચલાયમાન થયો નહિ. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ તેની ખૂબ પ્રશંસા કરી. આગમશાસ્ત્રોમાં જ્યારે આ જાતના ઉલ્લેખ મળે છે તો પછી ઈદ્ર અને મહાવીર સ્વામીએ મૂર્તિપૂજકોની અને મંદિર નિર્માપકોની પ્રશંસા કરી છે. આ જાતને ઉલેખ કેમ મળતું નથી. આ પ્રમાણે જ્યારે આગમ માં મૂર્તિપૂજકોની અને મંદિર નિર્માપકની ઈન્દ્ર અને ભગવાન મહાવીર સ્વામીએ કોઈ પણ સ્થાને પ્રશંસા કરી નથી ત્યારે એનાથી તે એજ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા પ્રભુને અભિપ્રેત નથી. ૨૨ તપસ્યાથી અને આતાપનાદિ દુષ્કર તપશ્ચરણથી શ્રાવકાદિકને વૈક્રિયલબ્ધિ વગેરે ઉત્પન્ન થઈ છે. તેમજ આનન્દ શ્રાવક જયારે ૧૧ મી પ્રતિમામાં હતો ત્યારે જ તેને સંસ્મારક પર જ અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકી હતી. એનાથી તેણે દેવ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy