________________
औपपातिकसूत्रे
अनवस्थाप्यतपोविधिरुच्यते - अनवस्थाप्यप्रायश्चित्ती साधुः प्रशस्तेषु द्रव्यक्षेत्रकालभावेषु गुरुसमीपे सरलभावेन स्वातिचारमालोचयति। आलोचनाऽनन्तरं गुरुः कायोत्सर्गं कारयति, तथाहिऐर्यापथिकीं समग्रां श्रावयति, 'तस्मुत्तरीकरणेणं' इत्यारभ्य यावत्- 'अध्याणं वो सिरामि' इति पठित्वा कायोत्सर्गे वारद्वयं चतुर्विंशतिस्तवमनुचिन्त्य पारयित्वा पुनश्चतुर्विंशतिस्तवमुच्चार्याचार्यः साधूनामन्त्र्य वदति - " एषोऽनवस्थाप्यो मुनिस्तपः प्रतिपद्यते, एष युष्मान्नालपिष्यति, युष्माभिरपि नापनीयः, एष सूत्रार्थं शरीरवार्तां सुखशातादिरूपां वा न प्रक्ष्यति, युष्माभिरपि न प्रष्टव्यः, परिष्ठापनादिकमस्य भवद्भिर्न कर्तव्यम्, न चाऽयं भवतां करिष्यति । उपकरणमस्य भव
२४४
अब अनवस्थाप्यप्रायश्चित्त की विधि कहते हैं - अनवस्थाप्य प्रायश्चित्त लेने वाला साधु प्रशस्त द्रव्य क्षेत्र काल भावमें गुरु के निकट सरल भावसे अपने अतीचारों की आलोचना करता है । जब वह आलोचना कर चुकता है तब गुरु महाराज उसे कायोत्सर्ग करवाते हैं । वह इस प्रकार है— गुरु महाराज पहले समग्र ईर्यापथिकी सुनाते हैं, फिर 'तस्मुत्तरीकरणेणं' यहां से लेकर " अप्पाणं वोसिरामि " यहाँ तक पढकर कायोत्सर्ग में दो वार चतुर्विंशतिस्तव की अनुचिन्तना कर, पाल कर, फिर एकवार चतुर्विंशतिस्तव का उच्चारण करते हैं, और आचार्य तथा साधुओं को बुलाकर इस प्रकार कहते हैं - "यह अनवस्थाप्य मुनि तपस्या कर रहा है, यह न तुम लोगों से बोलेगा, न तुम लोग इससे बोलना । यह तुम लोगों से सूत्रार्थ और शरीर की सुखशाता आदि नहीं पूछेगा, तुम लोग भी इस से मत पूछना । इसकी परिष्ठापनिका आदि तुम लोग मत करना, यह भी तुम लोगों की नहीं करेगा । હવે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તની વિધિ કહે છેઃ
અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત લેવાવાળા સાધુ પ્રશસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવમાં ગુરૂની પાસે સરલભાવથી પોતાના અતીચારોની આલેાચના કરે છે. જ્યારે તે આલેચના કરી લે છે ત્યારે ગુરૂ મહારાજ તેને કાયાત્સર્ગ કરાવે છે. તે આ પ્રકારે છે–ગુરૂ મહારાજ પહેલાં સમગ્ર ઈર્યાપથિકી સંભળાવે છે. પછી ' तस्सुत्तरीकरणेणं' अहींथी सर्धने 'अप्पाणं वोसिरामि' अहीं सुधी ભણીને કાર્યાત્સ માં ચતુર્વિશતિસ્તવની અનુચિતના કરીને, પાળીને, પછી ચતુર્વિ’શતિસ્તવનું ઉચ્ચારણ કરે છે, અને આચાય તથા સાધુઓને ખેલાવીને
આ પ્રકારે કહે છે આ અનવસ્થાપ્ય મુનિ તપસ્યા કરી રહ્યો છે, તે ન તે તમારી સાથે ખેલશે અને ન તમારે એને ખેાલાવવા. એ તમાને સૂત્રા અને શરીરની સુખશાતા આદિ નહિ પૂછે અને તમારે પણ તેને પુછવુ નહિ. તેની પરિષ્ઠાયનિકા આફ્રિ તમારે ન કરવી અને તે પણ તમારી નહિ કરે. તેનાં