________________
पीयूषवर्षिणी-टीका. मु. २४ भगवदन्तेवासिवर्णनम्
१५७ गइया सप्पियासवा, अप्पेगइया अक्खीणमहाणसिया, एवं मधुरवचनान्यास्रवन्ति येषां ते तथा, 'अप्पेगइया सप्पियासवा' अप्येकके सर्पिरास्रवा -घृतवच्छोतृणां स्नेहातिशयसम्पादकाः, श्रोतृस्नेहातिशयसंपादकत्वादेव ते क्षीरास्रवमध्वास्रवेभ्यो भेदेन कथिताः, 'अप्पेगइया अकरवीणमहाणसिया' अप्येकके अक्षीणमहानसिकाः- अक्षीणमहानसी नाम लब्धि प्राप्ताः, अत्र महानसम्-अन्नपाकस्थानं, तदाश्रितत्वादन्नमपि महानसमुच्यते, अझीगं-भिक्षार्थमागताय लब्धिविशेषधारिणे साधवेऽन्ने प्रदत्ते सति तदवशिष्टमन्नं पुरुषशतसहस्रेभ्योऽपि दीयामनं न क्षीयते, यावत्तदन्नस्वामी स्वयं न भुङ्क्ते; अपिच भिक्षापात्रगतं तदन्नं लब्धिविशेषप्रभावादेव साधुशतसहस्रेभ्योऽपि परिविष्यमाणं न क्षीयते यावत् तदन्नभिक्षाग्राहकः स्वयं न भुङ्क्ते, निकला करते थे। क्षीरास्रवलब्धि का काम यही है कि यह जिसे प्राप्त होती है वह क्षीर के समान मधुर वचनों को सदा बोला करता है। कितनेक ऐसे मुनिजन थे जो मध्वास्रव थे, जिनके मुखकमल से मधु के तुल्य मधुर वचन निकला करते थे। कितनेक ऐसे थे जो सपिरास्रव थे-घृत के समान स्नेहापादन करनेवाले वचनों के प्रयोक्ता थे। कितनेक अक्षीणमहानसिक थे। इस लब्धिप्राप्त मुनिजन का यह प्रभाव होता है कि यह जिस घर से भिक्षा ले आवे उस घर का अवशिष्ट अन्न जबतक देनेवाला स्वयं न खा लेवे, तबतक लाख आदमियों को भी वितरित करने पर खूटता नहीं है । तथा उस साधुद्वारा लाया गया वह भिक्षान्न भी जबतक लानेवाला साधु स्वयं न खा लेवे तबतक लाख साधुओं द्वारा आहारित होने पर भी શ્રોતાજનોના પ્રતિ દૂધપાક જેવાં મધુર-મીઠાં વચન નીકળ્યા કરતાં હતાં. ક્ષીરસવ લબ્ધિનું કામ એજ છે કે તે જેને પ્રાપ્ત થાય છે તે દૂધપાક જેવાં મધુર વચને જ સદાય બેલ્યા કરે છે. કેટલાક એવા પણ મુનિજને હતા જે મધ્વાસવ હતા.જેમના મુખકમલમાંથી મધના જેવાં મધુર વચન નીકળે છે તે મધ્વાસવ છે. કેટલાક એવા હતા કે જે સપિરાસવ હતા, ઘીની પેઠે નેહાપાદન કરવાવાળાં વચને બોલનારા હતા. કેટલાએક અક્ષીણમહાનસિકલબ્ધિધારી હતા, આ લબ્ધિ પ્રાપ્ત મુનિજનને એવો પ્રભાવ હોય છે કે તે જે ઘેરથી ભિક્ષા લઈને આવે તે ઘરનું બાકીનું અન્ન જ્યાં સુધી દેવાવાળે પિતે ન ખાય ત્યાં સુધી લાખો માણસોમાં વહેંચી આપે તે પણ ખૂટી જતું નથી. તથા તે સાધુએ લાવેલું તે ભિક્ષાનું અન્ન પણ તે લઈ આવનાર સાધુ પિતે ખાય નહિ, ત્યાં સુધી લાખે સાધુઓ તેને આહાર કરે તેય પણ