________________
पीयूषवर्षिणो-टीका. सू. १६ भगवामहावीरस्वामिवर्णनम.
यस्य, यद्वा-चत्वारि दानादीनि अन्तानि स्वरूपाणि यस्य, 'अन्तोऽवयवे स्वरूपे च'-इति हेमचन्द्रः । स चतुरन्तः, स एव स्वाधिके प्रज्ञायणि चातुरन्तः, चातुरन्त एव चक्र जन्मजरामरणोच्छेदकत्वेन चक्रतुल्यत्वात् , वरञ्च तत्-चातुरन्तचक्रं वरचातुरन्तचक्रम् , वरपदेन राजचक्रापेक्षयाऽस्य श्रेष्ठत्वं व्यज्यते लोकद्वयसाधकत्वात् , धर्म एव वरचातुर•न्तचक्रं धर्मवरचातुरन्तचक्रं तादृशस्य धर्माऽतिरिक्तस्यासम्भवात् । अतएव सौगतादिधर्माभासनिरासः, तेषां तात्त्विकार्थप्रतिपादकत्वाभावेन श्रेष्ठत्वाभावात् , धर्मवरचातुरन्तचक्रेण वर्तितुं शीलं यस्येति धर्मवरचातुरन्तचक्रवर्ती, चक्रवर्तिपदेन पट्खण्डाधिपतिसादृश्यं व्यज्यते, तथाहि-चत्वारः-उत्तरदिशि हिमवान् शेषदिक्षु चोपाधिभेदेन समुद्रा अन्ताः सीमानस्तेषु स्वामित्वेन भवश्चातुरन्तः, चक्रेण-रत्नभूत-प्रहरणविशेषसदृशेन चारित्ररत्नेन वर्तितुं शीलं यस्य स चक्रवर्ती. चातुरन्तश्चासौ चक्रवर्ती च चातुरन्तचक्रवर्ती,
भाव इन चारको लेकर जो रम्य-श्रेष्ठ है, अथवा-दानादिक चार जिसके अवयव हैं, अथवा दानादिक चार जिसके स्वरूप हैं. वह चतुरन्त है, चतुरन्त शब्दसे स्वार्थमें अण् प्रत्यय करने पर “चातुरन्त" बन जाता है, चातुरन्तही जन्म, जरा और मरणका उच्छेदक होनेसे एक चक्र है, इसे वर शब्दके साथ संबंधित करने पर "वरचातुरन्तचक्र" ऐसा पद बन जाता है, वर पद इस चातुरन्तचक्रको राजचक्रकी अपेक्षा श्रेष्ठ प्रकट करनेके लिये दिया गया है । राजचक्र तो केवळ इस लोककाही साधक होता है तब कि यह चातुरन्तचक्र इहलोक और परलोक इन दोनों लोकोंका साधक माना गया है। अब इस “वरचातुरन्तचक्र" पदको धर्मके साथ मिलाने पर “धर्मवरचातुरन्तचक्र" इस प्रकारका पद निष्पन्न हो जाता है,
કષાયને જે નાશ કરે છે અથવા દાન. શીલ, તપ તેમજ ભાવ એ ચારને લઈને જે રમ્ય-શ્રેષ્ઠ છે અથવા દાનાદિક ચાર જેનાં અવયવો છે અથવા દાનાદિક ચાર જેનું સ્વરૂપ છે તે ચતુરન્ત છે. ચતુરન્ત શબ્દથી સ્વાર્થમાં વળ પ્રત્યય કરવાથી ચાતુરન્ત બને છે. ચાતુરન્ત જ જન્મ જરા અને મરણને નાશ કરનાર હોવાથી ચક્ર છે, તેને વર શબ્દની સાથે જોડવાથી “ વરચાતુરક્તચક” એવું પદ બની જાય છે. વર પદ આ ચાતુરન્તચક્રને રાજચક્રની અપેક્ષાએ શ્રેષ્ઠ પ્રકટ કરવા માટે આપેલું છે. રાજચક તે કેવલ આજ લોકને સાધક બને છે જ્યારે આ ચાતુરન્તચક ઈહલોક અને પરલોક એ બને લોકોનો સાધક માનવામાં આવે છે. હવે આ “વરચાતુરન્તચક” પદને ધર્મની સાથે જોડવાથા “ધર્મવરચાતુરન્તચક્ર” આ પ્રકારનું પદ