________________
औपपातिकसूत्रे सारही धम्मवरचाउरंत-चकवटी दीवो ताणं सरणगई पइट्ठा धर्मस्य नायकः नेता प्रभव इति यावत् । 'धम्मसारही' धर्मसारथिः-धर्मस्य सारथिः, भगवति सारथित्वारोपेण धर्मे रथत्वारोपो व्यःयते इति परम्परितरूपकालङ्कारस्तस्माद् यथा सारथी रथद्वारा तत्स्थमध्वनीनं सुखपूर्वकमभीष्टं स्थानं नयति उन्मार्गगमनादितश्च प्रतिरुणद्धि तथा भगवान् धर्मद्वारा मोक्षस्थानमिति भावः । 'धम्मवर-चाउत-चकवट्टी' धर्मवरचातुरन्तचक्रवर्ती-दान-शील-तपो-भावैः चतसृणां नरकादिगतीनां चतुर्णा वा कषायाणामन्तो नाशो यस्मात् , अथवा-चतस्रो गतीश्चतुरः कषायान् वाऽन्तयति नाशयतीति, यद्वा-चतुर्भिर्दानशीलतपोभावैः कृत्वाऽन्तो रम्योऽथवा चत्वारो दानादयोऽन्ता–अवयवा (धम्मसारही) भगवान् धर्मरूप रथका संचालन करनेवाले हैं। भगवानमें सारथित्वका आरोप करनेसे धर्ममें रथत्वका आरोप व्यञ्जित होता है, इसलिये यहाँ परम्परितरूपक अलंकार समझना चाहिये। इसका अभिप्राय यह है कि, जैसे सारथी रथद्वारा रथ पर बैठे हुए पथिकोंको सुखपूर्वक उनके अभीष्ट स्थानमें पहुँचाता है, उन्मार्गगमन आदिसे उनको रोकता है, उसी प्रकार भगवान् भी धर्मरूप रथमें भव्य प्राणियोंको बैठाकर उसके द्वारा उन्हें उनका अभीष्ट मोक्ष स्थानतक सुखपूर्वक पहुँचा देते हैं और उन्हें उन्मार्गसे रोकते हैं। इसलिये भगवान् धर्मसारथि कहे गये हैं । (धम्मवरचाउरंतचकवट्टी) दान, शील, तप, एवं भाव इन धर्मके जिन चार पायों द्वारा चार नरकादि गतियोंका अथवा चार क्रोधादि कषायोंका नाश होता है, अथवा-चार गतियोंका एवं चार कषायोंका जो नाश करता है, अथवा दान, शील, तप एवं
રથના સંચાલન કરવાવાળા છે. ભગવાનમાં સારથિત્વને આરેપ કરવાથી ધર્મમાં રથત્વને આરોપ વ્યંજિત (પ્રગટ) થાય છે. તેથી અહીં પરંપરિતરૂપક અલંકાર સમજવો જોઈએ. તેને અભિપ્રાય એ છે કે જેમ સારથી રથદ્વારા રથ પર બેઠાં બેઠાં પથિકોને સુખપૂર્વક તેના અભીષ્ટ સ્થાને પહોંચાડે છે, આડા-અવળા માર્ગથી તેને રોકે છે, તે જ પ્રકારે ભગવાન પણ ધર્મરૂપ રથમાં ભવ્ય પ્રાણિઓને બેસાડીને તે દ્વારા તેમને તેમના અભીષ્ટ મોક્ષ સ્થાનસુધી સુખપૂર્વક પહોંચાડી દે છે અને તેમને બેટા માર્ગથી રેકે છે. આથી भगवान धर्मसारथि ४२वाय छे. (धम्मवरचाउरंतचक्कयट्टी हान, शीख, त५, તેમજ ભાવ એ ધર્મના જે ચાર પાયા છે તે વડે ચાર નરકાદિ ગતિઓને અથવા ચાર કષાયોને નાશ થાય છે અથવા ચાર ગતિઓને તેમજ ચાર