SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ५० विपाकश्रुते संपन्नः श्रीजम्बूस्वामी, यत्रार्यः श्रीसुधर्मा स्वामी वर्तते तत्रागत्य, 'तिक्खुतो' त्रिकृत्वः = त्रीन् वारान् ' आयाहिणपयाहिणं' आदक्षिणप्रदक्षिणम् = अञ्जलिपुटं बद्ध्वा तं बद्धाञ्जलिपुटं दक्षिणकर्णमूलत आरभ्य ललाटमदेशेन वामकर्णान्तिकेन प्रयत्नविशेष - झुकता हुआ ज्ञान होता है वह ईहा कहलाती है । विना अवग्रह के ईहा - ज्ञान नहीं होता है । ईहा के पश्चात् अवायपदार्थ का निश्चयस्वरूप ज्ञान होता है, और फिर धारणा, यह वह संस्कार है जो उस पदार्थ के ज्ञान को बहुत काल तक आत्मा में स्थिर कर रखता है । यहां पर भी यही बात घटित होती है, क्यों कि 'जात' पद से अवग्रह का, ' उत्पन्न' पद से ईहा का, 'संजात' पद से अवायका और 'समुत्पन्न' पद से धारणा का बोध सूत्रकारने जंबूस्वामी के आस्रव और संवर के विषय में उत्पन्न हुई श्रद्धा आदि ज्ञानविशेषों में कराया है । इनमें 'गृहीतार्थग्राहकता' - पुनरुक्ति इसलिये नहीं है कि ये पूर्व-पूर्वकी अपेक्षा उत्तरोत्तर विशेष विषय के सूचक होते हैं। श्री जम्बूस्वामीने, सुधर्मास्वामी के समीप जाकर, सुधर्मास्वामी को हाथ जोडकर आदक्षिण- प्रदक्षिणपूर्वक तीनबार वंदना - नमस्कार किये। अंजलिपुट को बांधकर दक्षिण कान से लेकर मस्तक के पास से घुमाते हुए बायें कानतक जो उन्हें घुमाकर फिर मस्तकपर રૂપ જે પ્રયત્નવિશેષ—તે તરફ ઢળતું જ્ઞાન થાય છે તે ઇહા, પછી અવાય-પદાર્થના નિશ્ચયસ્વરૂપ જ્ઞાન થાય છે, અને ત્યાર બાદ ધારણા, તે એ સ'સ્કાર છે, જે, તે પદાર્થ ના જ્ઞાનને મહુજ જ કાળ સુધી આત્મામાં સ્થિર કરીને રાખે છે. 6 " અહીં આગળ એ વાત પણ ઘટી શકે છે કે :- जात पहथी 'अवग्रह' नो 'उत्पन्न' पहथी 'धडा' ने 'संजात' पहथी 'वाय' नो मने 'समुत्पन्न' પદથી ‘ધારણા ’તે બેધ સૂત્રકારે જમ્મૂસ્વામીના આસ્રવ અને સંવરના વિષયમાં ઉત્પન્ન થયેલી શ્રદ્ધા આદિ જ્ઞાનવિશેષમાં કરાવ્યા છે. તેમાં ગૃહીતાર્થ –ગ્રાહકતા ’– પુનરુકિત એટલા માટે નથી કે: એ પૂર્વ-પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર વિશેષવિષયના સૂચક થાય છે. 6 શ્રીજમ્મૂસ્વામીએ સુધર્માંસ્વામીની પાસે જઇને આદક્ષિણ-પ્રદક્ષિણાપૂર્વક ત્રણવાર વંદના—નમસ્કાર કર્યાં. કાનથી લઈને મસ્તક પાસે ફેરવીને ડામા કાન સુધી લઇ શ્રી વિપાક સૂત્ર સુધર્માંસ્વામીને હાથ જોડીને મે હાથ જોડી તેને જમણા જઈને ફરી જે મસ્તક પાસે
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy