SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ५, बृहस्पतिदत्तवर्णनम् ४७५ पेणं' एतेन प्रत्यक्षदृश्यमानेन विधानेन 'वज्झं' वध्यं 'आणवेद' आज्ञापयति । भगवानाह - ' एवं खलु' इत्यादि । एवं खलु 'गोयमा' हे गौतम ! 'बहस दत्ते पुरोहिए' बृहस्पतिदत्तः पुरोहितः 'पुरा पोराणाणं' पुरा पुराणानां= पुरा = पूर्व पुराणानां = पूर्व कालकृतानां 'जाव विहरइ' यावद् विहरति । अत्र याव - च्छन्दात - 'दक्षिणाणं दप्पडिकंताणं असुभाणं पावाणं कडाणं कम्माणं पापकं फलवित्ति विसेसं पचणुभवमाणे' इति संग्राह्यम् । एषां व्याख्याऽस्यैव प्रथमाध्ययने द्वादशसूत्रे कृता । विहरति वर्तते ॥ म्र० ७ ॥ उसने उसके इसकृत्य के अनुसार उसे वध्य घोषित किया है । ' एवं खलु गोयमा ! बहस्सइदत्ते पुरोहिए पुरा पोराणाणं जाव विहरइ ' भगवान कहते हैं कि हे गौतम ! इस प्रकार यह बृहस्पतिदत्त पुरोहित पूर्वोपार्जित अपने अशुभतम कर्मों का यह फल भोग रहा है । भावार्थ - एक समय की बात है जब कि पुरोहित जो पद्मावती देवी के साथ वैषयिक क्रीडाएँ कर रहे थे, उदयन राजा स्नानादिक क्रियाओं से निवृत्ति पा राजसी वेषभूषा से सजधजकर पद्मावती के विलासभवन पर पहुँचते हैं, पहुँचते ही वहां उन्होंने रानी पद्मावती के साथ उसका अनुचित व्यवहार देखा । इस व्यवहार के देखते ही राजा के चित्त में क्रोध की ज्वाला भभक उठी । इस दुष्कृत्य को देखते ही उनके मस्तक पर भ्रुकुटि तन गई । उन्हों ने अपने परिचारकों को आदेश दिया कि इस दुष्ट को शीघ्र पकड़ लो । आदेश पाते ही परिचारकों ने उसे शीघ्र पकड लिया। पकडते ही राजाने नृत्य प्रभाणे तेने “भारी” नामो मेवी लहेरात री ' एवं खलु गोयमा ! बहस्सइदत्ते पुरोहिए पुरा परागाणं जात्र विहरई' लगवान उडे हे } हे गौतम! પ્રમાણે તે બૃહસ્પતિદત્ત પુરાહિત પેાતાના પૂર્વોપાર્જિત અશુભતમ કર્માંનું એ ફળ ભગવી રહ્યો છે. ભાવાએક સમયની વાત છે કે, જ્યારે પુરોહિતજી પદ્માવતી દેવી સાથે વિષયક્રીડા કરી રહ્યો હતે. તેવામાં ઉદયન રાજા સ્નાનાદિક ક્રિયાએ કરીને રાજસી વેષભૂષા રાજવી શણગારથી તમામ રીતે તૈયાર થઇને પદ્માવતીના વિલાસ ભવન પર પહોંચ્યા છે તે ત્યાં આગળ તેમણે રાણી પદ્માવતીની સાથે અનુચિત વ્યવહાર જોયા, આ વ્યવહાર જોતાં જ રાજાનાં ચિત્તમાં દેધની જવાલા ભભૂકી ઉઠી તેણે એ દૃષ્કૃત્યને જોતાં જ તેનાં નાણુ ચડી ગયાં અને પોતાના નાકરીને હુકમ આપ્યા કે આ દુષ્ટને જલદી પકડી લેા હુકમ મળતાં જ નાકરેએ જલદીથી તેને પકડી લીધા. પકડી લીધા પછી, રાજાએ તેના અયેાગ્ય કૃત્યને અનુરૂપ સજા કરતાં શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy