SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ५, ब्रहस्पतिदत्तवर्णनम् ४६३ इस नाम से यह जनता में प्रसिद्ध था । वेदविहित हिंसा को यह हिंसा नहीं मानता था इसी लिये यह अपने राजा की शांति के निमित्त नरमेधयज्ञ जैसा अधर्म कत्य किया करता था। उसके लिये यह नगरनिवासी चारों वणों के बच्चों को राजपुरुषों से पकडवाता और उनके जिन्दे-जीते हुओं का हृदय-कलेजा को निकलवा कर उनकी उसमें आहुतियां देता था । नरेश के ऊपर अन्य नरेश आक्रमण न कर सकें यही यज्ञ के करने का इसका एक प्रधान उद्देश था । इस यज्ञ की पूर्ति के लिये यह इतना भयंकर से भयंकर अनर्थ करने में थोडासा भी संकोच नहीं करता । यह पुरोहित के रूप में एक पिशाच था । मानव के रूप में दानव था । निदेयता सदा इसके हृदय में रहा करती थी। दया इसके हृदय में नहीं थी। यह अष्टमी और चतुर्दशी जैसे पवित्र पर्वो पर भी अपने पापकर्मों से नहीं हटता था। यह इन दिनों को भी उक्त संख्या में चतुर्वर्ण के बालकों को पकडवा२ कर उनके सुकुमार हृदयों की आहुतियां अग्नि में दिया करता था । जब२ ज्यों२ जितशत्रु राजा पर परसैन्य का आक्रमण होता तब२ त्यों२ यह अधर्म का पुंज महेश्वरदत्त उक्त संख्या में ब्राह्मण आदि के प्राणप्यारे पुत्रों को पकडवाकर उनके પુરોહિત હતા તે વેદવિદ્યામાં પરિપૂર્ણ–નિષ્ણાત હતું, અને માણસોમાં તે મહેશ્વરદત્ત આ નામથી પ્રસિદ્ધ હતું, વેદવિહિત–વેદમાં પ્રતિપાદન કરેલી હિંસાને તે હિંસા માનતે નહિ એટલે તે પિતાના રાજાની શાંતિના નિમિત્તે નરમે યજ્ઞ જેવું મહા અધર્મ કૃત્ય કર્યા કરતું હતું. તે માટે તે નગરના નિવાસી ચારેય વર્ણોનાં બાળકને રાજપુરુષ દ્વારા પકડાવતે, અને તે જીવતાં બચ્ચાંઓનાં હૃદય-કાળજાને કઢાવીને તેની આહુતી આપતો હત; પિતાના રાજા પર બીજા–કેઈ રાજાઓ આક્રમણ ન કરી શકે, એજ ફક્ત યજ્ઞ કરવાને ઉદ્દેશ હતા, તે યજ્ઞની પૂર્તિ માટે તે આવું ભયંકરથી પણ ભયંકર અનર્થ કર્મ કરવામાં થડે પણ સંકેચ કરતો નહિ, એ પુરેહિતના રૂપમાં એક પિશાચ હતો. માનવના રૂપમાં દાનવ-અસુર હતે. હમેશાં તેના હૃદયમાં નિર્દયતા રાજ કરતી હતી તેના હૃદયમાં દયા ન હતી. આઠમ અને ચૌદશ જેવા પવિત્ર પર્વોમાં પણ પિતાના પાપથી હઠતે નહિ. તે દિવસોમાં પણ એ પુરોહિત ચાર વર્ણના ઉપર કહયા પ્રમાણેની સંખ્યામાં બાળકને પકડાવીને તેનાં સુકેમલ હદય-કલેજની આહુતીઓ અગ્નિમાં દીધા કરતે હતો. જ્યારે જ્યારે જિતશત્રુ રાજવીના ઉપર પસન્યનું આક્રમણ થતું ત્યારે ત્યારે તે અધર્મની રાશિ-ઢગલે માહેશ્વરદત્ત ઉપર કહેલી સંખ્યામાં બ્રાહ્મણ આદિનાં પ્રાણપ્યારા પુત્રને પકડાવી તેના શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy