SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ विपाकश्रुते बाहुच्छायापरिगृहीताः ‘णिब्भया' निर्भया 'निरुविग्गा' निरुद्विग्नाः सन्तः 'मुहंसुहेणं' सुखसुखेन अतिसुखेन 'परिवसित्तए' परिवस्तुम्, 'त्ति कटु' इति कृत्वा इत्युक्त्वा 'पायवडिया' पादपतिताःचरणोपरि प्रणताः, 'पंजलिउडा' प्राञ्जलिपुटाः सन्तः 'महब्बलं रायं' महाबलं राजानम् 'एयमटुं' एतमर्थम्= उक्तमथे 'विण्णति' विज्ञापयन्ति ।। मृ० १३ ॥ हिया णिब्भया णिरुबिग्गा मुहंसुहेणं परिवमित्तए' आपकी छत्रच्छाया के सहारे रहे हुए हम सब प्रजाजन निर्भय एवं निरुद्विग्न होते हुए सुखपूर्वक रहें । 'त्तिक? पायवडिया पंजलिउडा महब्बलरायं एयमढविण्णवेति' ऐसा कह कर वे सब के सब राजाके पैरों में पड- और हाथ जोड कर विनयपूर्वक इस प्रकार अपना निवेदन राजा को सुना दिया । भावार्थ-इस प्रकार जब अभग्नसेन के कुकृत्यों से प्रजाजन अधिक दुखी हो चुके। उसके हिंसक कृत्यों से जब वे खूब ऊब चुके, तब उन्हों ने परस्पर में मिलकर यह सर्वसम्मति से विचार किया कि-भाइयों! हम सब लोगों को अपनी रक्षा का उपाय अब क्या करना चाहिये? अभग्नसेन अपने दुष्कृयों से नहीं हटता है, ऐसा कौनसा उपाय या मार्ग ग्रहण करना चाहिये ? सब ने एक स्वर में यही कहा कि जैसे भी हो सके, हम सब को मिलकर महाबल राजा के पास इस बात को पहुँचाना चाहिये ताकि अभग्नसेन का उपद्रव हट सके। इस प्रकार का विचार स्थिर होते ही समस्त प्रजाजन बहुमूल्य नजराना लेकर राजा के निकट पहुँचे, આપની છત્રછાયામાં રહેલા અમે સૌ પ્રજાજન નિર્ભય અને ઉદ્દેગરહિત થઇ સુખપૂર્વક २डी मे. 'त्तिक१ पायवडिया पंजलिउडा महब्बलं रायं एयमद्रं विण्णवेति' એ પ્રમાણે કહીને તે સો રાજાના પગમાં પડી ગયા અને હાથ જોડીને વિનય પૂર્વક એ પ્રમાણે પોતાનું નિવેદન રાજાને સંભળાવી દીધું. ભાવાર્થ- આ પ્રકારે જ્યારે અભગ્નસેનનાં ભૂડાં કૃત્યથી પ્રજા વધારે દુઃખી થવા લાગી, તેના હિંસક કૃત્યથી તે સૌ ખૂબ કંટાળી ગયા ત્યારે તે સૌએ પરસ્પર મલીને સૌની સંમતિથી વિચાર કર્યો કે- ભાઈએ ! આપણું સીની રક્ષા માટે હવે આપણે શું ઉપાય કરવું જોઈએ, અભગ્નસેન પોતાના દુષ્ટ કર્મોથી અટકતા નથી માટે હવે એ કયા ઉપાય અથવા માર્ગ લેવો જોઈએ ? કે જેથી આપણો બચાવ થઈ શકે ? તે સાંભળી તમામ મલીને એકજ અવાજથી કહ્યું કે–જેવી રીતે બની શકે તેવી રીતે આપણે સૌએ મળીને આ વાત રાજા મહાબલને પહેચાડવી જોઈએ, કે જેથી કરી અભગ્નસેન તરફથી થતો ઉપદ્રવ મટી શકે, આ પ્રમાણે સૌને વિચાર સ્થિર થતાં જ સમસ્તપ્રજાજન બહુજ મૂલ્યવાન * જરાણાની વસ્તુ લઈ રાજાની પાસે પહોંચ્યા અને પિતાના દુઃખની વાત કહીને શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy