SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका श्रु. १, अ. २, उज्झितक जीवस्य मोक्षगमनम् २८९ ॥ मूलम् ॥ से णं तत्थ उम्मुक्कबालभावे तहारूवाणं थेराणं अंतिए केवलं बोहिं बुज्झिहिह । अणगारे०, सोहम्मे कप्पे जहा पढमे जाव अंतं करेहिइ, णिक्वेवो ॥ सू० २२ ॥ विवागसुए दुहविवागाणं उज्झियईयं णामं बिइयं अज्झयणं समत्तं ॥ २ ॥ बना दिया जायगा । बाल्यावस्था से जब यह युवावस्था में आवेगा, और जब यह समझदार हो जावेगा, एवं रूप, यौवन तथा लावण्य से संपन्न होगा, तब यह अनेक प्रकार की विद्याओं के प्रयोगों से वहां के लोगों को मुग्ध कर मनुष्यसंबंधी भोगों को भोगता हुआ अपना समय व्यतीत करेगा। इसी प्रकार के कुकृत्यों में यह २१०० इक्कीस सौ वर्ष की अपनी आय को समाप्त कर अनेकविध पापकों का संचय करता हुआ ही मरेगा, ओर रत्नप्रभा नरक का फिर भी नैरयिक बनेगा । वहां की एक सागर की उत्कृष्ट स्थिति को समाप्त कर यह सरीसृपों-नकुल आदि योनियों में जन्म लेकर मृगापुत्र की तरह संसार में अनेक योनियों में परिभ्रमण करेगा । पश्चात् चंपा नगरी में यह भैसा की पर्याय से उत्पन्न होगा, और वहां एक मंडली के सदस्य समवयस्क मित्रों द्वारा मारा जायगा । अन्त में भसा की पर्याय छोडकर उसी नगरी में सेठ के कुल में पुत्ररूप से उत्पन्न होगा ॥ सू० २१ ॥ દેવામાં આવશે, બાલ–અવસ્થા પૂરી કરીને જ્યારે તે યુવાવસ્થામાં આવશે અને જ્યારે તે સમજણવાળે થઈ જશે, અને રૂપ, યૌવન તથા લાવણ્યથી સંપન્ન થશે, ત્યારે તે અનેક પ્રકારની વિદ્યાઓના પ્રયોગોથી ત્યાંના લેકેને મુગ્ધ કરી મનુષ્યસમ્બન્ધી ભેગેને ભગવતે થકે પિતાને સમય પૂરે કરશે આ પ્રકારના કુકર્મોમાં તે ૨૧૦૦ એકવીસ સે વર્ષની પિતાની આયુષ્ય પૂરી કરીને અનેક વિધ પાપ કર્મોને સંચય કરીને મરણ પામશે, અને રત્નપ્રભા નરકમાં ફરીને નારકીપણે ઉત્પન્ન થશે, ત્યાંની એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને પૂરી કરીને તે સરીસૃપન્નેનીઆ-આદિ યોનિમાં જન્મ લઈને મૃગાપુત્રના બ્રમણ પ્રમાણે સંસારમાં અનેક નિઓમાં પરિભ્રમણ કરશે, પછી ચંપા નગરીમાં પાડાની પર્યાયમાં ઉત્પન્ન થશે, અને ત્યાં એક મંડળીના સદસ્ય સમાનવયના મિત્ર દ્વારા મરણ પામશે છેવટે તેજ નગરીમાં પાડાની પર્યાયથી છુટીને શેઠના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. (સૂ. ૨૧) શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy