SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकश्रुते मन्दभावः-स्वल्पपरिणामस्तस्माच्च स्वल्प एव कर्मविशेषोऽवश्यंभावी । आन्तरः परिणामो यदा मृदुर्भवति, तदा कर्मबन्धोऽपि स्वल्पपरिणामापेक्षत्वान्मृदु रेव भवति, तत्र न कदाचित् तीव्रभावतुल्यो बन्धः । मन्दभावोऽपि सातिशयः, तद्इसकी इन तीन अवस्थाओं के होनेका कारण कारणभेद है । कषायों के अंश भी अनेक प्रकार के हैं । इन तमाम अंशों का समावेश इन तीनों अवस्थाओं में हो जाता है। इसी प्रकार जब तीव्र, तीव्रतर और तीव्रतम परिणाम जीवों के होते हैं तो उस समय उन परिणामों की अपेक्षा से होने वाले आस्रव में भी तीव्र, तीव्रतर और तीव्रतम ये तीन अवस्थाएँ होती हैं । तीव्र परिणामों से उपार्जित आस्रव तीव्र, और तीव्रतर परिणामों से उपार्जित आस्रव तीव्रतर, एवं तीव्रतम परिणामों से उपार्जित आस्रव तीव्रतम होगा । स्थितिबंध में भी इस प्रकार से अन्तर समझ लेना चाहिये । स्वल्पपरिणाम से- कषायों की मंदता से जो भाव होते हैं वे मंदभाव हैं । इन में भी मन्द मन्दतर और मंदतम ये अवस्थाएँ हुआ करती हैं । इन मंदभावों की अपेक्षा से भी आस्रव में मन्द मन्दतर और मन्दतम इस प्रकार की ३ तीन अवस्थाएँ होंगी । अर्थात् मंदभावों से उपार्जित आस्रव भी मंद होगा, एवं मन्दतर और मंदतम परिणामों से उपार्जित मंदतर और मंदतम होगा । तीव्रभावों से जिस प्रकार आस्रव में तीव्रता आती है, उसी प्रकार मंदभावों से उपार्जित કારણભેદ છે. કષાયાના અંશના પણ અનેક પ્રકાર છે. એ તમામ અશેના સમાવેશ આ ત્રણ અવસ્થાઓમાં થઇ જાય છે. એ પ્રમાણે જ્યારે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ પરિણામ જીવાને થાય છે ત્યારે તે સમયે તે પરિણામેાની અપેક્ષાથી થવાવાળા આસવમાં પણ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ ત્રણ અવસ્થાએ થાય છે. તીવ્ર પરિણામેથી ઉપાર્જિત આસત્ર તીવ્ર, અને તીવ્રતર પરિણામાથી ઉપાર્જિત આસ્રવ તીવ્રતર, એ પ્રમાણે તીવ્રતમ પરિણામેથી: ઉપાર્જિત આસ્રવ તીવ્રતમ થાય છે. સ્થિતિબંધમાં પણ આ પ્રમાણે અન્તર સમજી લેવું જોઇએ. સ્વપપરિણામથી-કષાયેની મંદતાથી જે ભાવ થાય છે તે મંદભાવ છે. તેમાં પણુ મન્ત્ર, મન્ત્તર અને મન્ત્રતમ એ અવસ્થાએ થયા કરે છે. તે મદલાવાની અપેક્ષાથી પણ આસવમાં મન્ત્ર, મન્દતર અને મન્ત્રતમ આ પ્રમાણે ત્રણ અવસ્થાએ થાય છે. અર્થાત-મદુભાવેથી ઉપાર્જિત આસ્રવ પણ મંદ હાય છે, એ પ્રમાણે મદતર અને મદતમ પરિણામોથી ઉપાર્જિત મદંતર અને મદતમ થશે. તીવ્ર ભાવેાથી જે પ્રમાણે આસવમાં તીવ્રતા આવે છે તે પ્રમાણે શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy