________________
सुदर्शिनी टीका अ०३ सू० ५ पञ्चम ‘विनय ' भावनानिरूपणम् ७६१ पञ्चमी भावनामाह--' पंचमं ' इत्यादि
मूलम्-पंचमं साहम्मिएसु विणओ पउंजियव्वो। उवगरण पारणासु विणओ पउंजियव्वो, वायणपरियणासु विणओ पउंजियवो । दाणग्गहणपुच्छणासु विणओ पउंजियव्यो । निक्खमणपवेसणासु विणओ पउंजियव्यो । अण्णेसु य एवमाइएसु वहुसु कारणसएसु विणओ पउंजियवो । बिणओ वि तवो, तवो वि धम्मो, तम्हा विणओ पउंजियव्वो गुरुसु साहुसु तवस्सिसु य ! एवं विणएण भाविओ भवइ अंतरप्पा निच्चं अहिकरणकरणकारावणपापकम्मविरए दत्तमणुण्णा य उग्गहरूई ॥ सू० १०॥ है, क्यों कि ऐसा आहार प्रमाण से अधिक कर लिया जाता है, जिससे अदत्तादान का दोष आता है । आहार करते समय इस बात का विशेष ध्यान रखना योग्य है कि हाथ, पैर, गर्दन आदि अवयव अनावश्यक रूप से न चलें । आहार करते समय आहार जल्दी २ से न किया जावे। ग्रास जल्दी २ से न गिला जावे । एकेन्द्रियादिक जीवों को बाधाकारी आहार-सचित्त आहार न लिया जावे। तात्पर्य कहने का यह है कि अदत्तादानविरमणव्रत नष्ट न हो इस प्रकार से साधु को आहार करना चाहिये। इस तरह की प्रवृत्ति से इस व्रत पर पूर्ण रूप से नियंत्रणकाबू हो जाता है । वह साधु अननुज्ञात भक्तादि भोजन रूप सावद्यकर्म के करने,कराने और अनुमोदनारूप पापकर्म से विरत बन जाता है ॥सू०९॥ ત્યાગ કરવું જોઈએ એવું તેમાં દર્શાવ્યું છે, કારણ કે તે આહાર વધારે પ્રમાણમાં લેવાય છે તેથી સાધુને અદત્તાદાનનો દોષ લાગે છે. આહાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાથ, પગ ડેક આદિ અવય બીન જરૂરી રીતે હાલે ચાલે નહીં. આહાર કરતી વખતે ઝડપથી આહાર લેવો જોઈએ નહીં, કેળિયે જલ્દી ગળાની નીચે ઉતરવો નહીં. એકેન્દ્રિયાદિજીને પીડાકારી આહાર-અચિત્ત આહાર લેવો જોઈએ નહીં. એ કહેવાનું તાત્પર્ય એ છે કે અદત્તાદાન વિરમણ રૂપ નષ્ટ ન થાય તે પ્રકારે સાધુએ આહાર કરવો જોઈએ . આ પ્રકારની પ્રવૃત્તિથી આ વ્રત પર સંપૂર્ણ રીતે અંકુશ આવી જાય છે. તે સાધુ અનyજ્ઞાન ભક્તાદિ ભેજનરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને અનુમોદના થતાં પાપકર્મથી મુક્ત થઈ જાય છે કે સૂ. ૯
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર