SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० २ सू० ३ किदृग्मुनिअदत्तादानादिवतं नाराधयति ७२३ सम्बन्धः। तथा-' असंगहरुई' असंग्रहरुचिः-न संग्रहे रुचिर्यस्य स तथोक्तःगच्छोपग्रहकरस्य एषणादोषरहितस्य लभ्यमानस्य ववपात्रादिकस्य स्वार्थपरायणत्वेन-' मम प्रचुर वस्त्रपात्रादिकं विद्यते किमन्येषां चिन्तया' इति विचिन्त्य संग्रहबुद्धिवर्जित इत्यर्थः । अत्र मूर्छया संग्रहकरणं निषिद्धम् । तथा 'तवतेणे' तपः स्तेना-तपश्चौरः यथा स्वभावतः कृशशरीरकश्चिदनगारं दृष्ट्रवा कश्चित्पृच्छति-' भो मुने ! यो मासक्षपणको मुनिः श्रूयते स भवानेव ' तदा स स्वमानाद्यर्थमाह-'साधवः क्षपका एव भवन्ति ' अथवा तूष्णीमास्ते, स तपःनहीं करता है-अर्थात् आचार्य, ग्लान आदि मुनिजनों को इन पीठ, फलक आदि का विभाग न करके स्वार्थबुद्धि से जो स्वयं इनका उपभोक्ता होता है, वह साधु इस व्रत की आराधना नहीं कर सकता है। तथा ( असंगहरुई ) जिसकी संग्रह में रुचि नहीं होती है, अर्थात् जो साधु स्वार्थ में परायण होने के कारण इन पीठ फलक, वस्त्र, पात्र आदि उपकरणों को कि जो अपने गच्छ के उपकारक और एषणादोष से विशुद्ध हैं मिलते हुए भी इस भावना से कि मेरे पास तो ये वस्त्र पात्रादि उपकरण हैं मुझे दूसरों की चिन्ता से क्या काम है, इस विचार से संग्रह करने की बुद्धि से वर्जित होता है वह साधु इस व्रत का आराधक नहीं हो सकता है। मूच्र्छा भाव से ही संग्रह करने का निषेध है । तथा जो साधु ( तवतेणे य ) इसी तरह जो तपः स्तेन है, अर्थात् जैसे कोई साधू स्वभावतः कृश शरीर हो और कोई दूसरा इस प्रकार पूछे कि हे मुने ! जो मास क्षपण आदि करने वाले तपस्वी मुनिઉપકરણોને પ્રાપ્ત કરીને તેના વિભાગ કરતા નથી એટલે કે આચાર્ય, ગ્લાન આદિ મુનિજનોને માટે એ પીડ, ફલક આદિના વિભાગ કર્યા વિના સ્વાર્થ બુદ્ધિથી પિતે જ તેને ઉપભેગા કર્યા કરે છે, તે સાધુ આ વ્રતની આરાધના उशशत नथी. तथा " असंगहरुई" नी सहमा सथि डाती थी, એટલે કે જે સાધુ સ્વાર્થ પરાયણ હોવાથી એ વસ્ત્ર, ફલક, પાત્ર, વસ્ત્ર, આદિ ઉપકરણો, કે જે પોતાના ગચ્છના ઉપકારક અને એષણાદેષથી રહિત છે. તેની પ્રાપ્તિ થવા છતાં પણ “મારી પાસે તે આ વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ છે મારે બીજાની ચિન્તા શા માટે કરવી જોઈએ?” એવી ભાવનાથી સંગ્રહ કરવાની બુદ્ધિથી રહિત થઈ જાય છે, તે સાધુ પણ આ વ્રતને આરાધક થઈ શકતો નથી. મૂછભાવથી જ સંગ્રહ કરવાનો નિષેધ છે. તથા જે સાધુ " तवतेणेय" से शते तयार छ, हा तरी साधु स्वाभावि४ રીતે જ દુબળી શરીર વાળ હોય અને તેને જોઈને બીજું કઈ એમ પૂછે કે-“હે મુનિ! મા ખમણ આદિ કરનાર મુનિજન વિષે સાંભળવામાં આવ્યું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy