________________
७१०
प्रश्रव्याकरणसूत्रे भी उन्हीं के अनुसार इस द्वितीय संवरद्वार की प्रशंसा की है स्वयं भी इसका पालन किया है । अतः यह मंगलमय है। निर्दोष है । बाधावर्जित है । इसे धारण कर प्रत्येक संज्ञी पर्याप्त पंचेन्द्रिय मनुष्य को अपना जीवन सफल बनाना चाहिये । इस प्रकार जंबू स्वामी से श्री सुधर्मा स्वामी ने कहा ।। सू-९ ।
॥ द्वितीय संवरद्वार समाप्त ।।
આ બીજ સંવરદ્વારની પ્રશંસા કરી છે અને જાતે પણ તેનું પાલન કર્યું છે તેથી તે મંગળમય છે, નિર્દોષ છે, બાધારહિત છે, તેને ધારણ કરીને પ્રત્યેક સંજ્ઞી પર્યાપ્તિ પંચેન્દ્રિય મનુષ્ય પિતાનું જીવન સફળ બનાવવું જોઈએ. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું સૂ૦ ૯
છે બીજું સંવરદ્વાર સમાપ્ત છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર