SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनीटीका अ० २ सू० ९ अध्ययनोपसंहार ७०९ इसी का कथन भगवान् महावीर प्रभुने किया है और (सुदेसियं) ऐसा ही उपदेश इसका उन्होंने देव, मनुज एवं असुरों सहित परिषदा में दिया है । ( पत्थं ) यह द्वितीय संवरद्वार समस्त प्राणियों का हितकारक होने से प्रशस्त-मंगलमय है । (बीयं संवरदारं समत्तं ) इस तरह का यह द्वितीय संवरद्वार समाप्त हुआ । ( तिबेमि ) हे जंबू मैंने जैसा यह श्री महावीर प्रभु के मुख से सुना है उसी तरह का यह तुमसे कहा है । अपनी तरफ से इसमें कुछ भी कल्पित करके नहीं कहा है | भावार्थ- दूसरे संवर द्वार का उपसंहार करते हुए सूत्रकार कह रहे हैं कि इस द्वितीय संवरद्वार को कि जिसका नाम सत्यमहाव्रत है जो मुनिजन इन कथित पंच भावनाओं की दृढ़ता पूर्वक पालते हैं- जीवन भरतक- इसके अनुसार अपनी कर, चरण आदि की प्रवृत्ति को करते रहते हैं उनके अशुभ अध्यवसाय रुक जाते हैं, नवीन कर्मों का बंध होता नहीं है । पापों का स्रोत इसके प्रभाव से उनका रुक जाता है यह अपरिस्रावी आदि विशेषणों वाला है। त्रिकालवर्ती समस्त अरिहंत भगवंतों ने इसका स्वयं पालन किया है, और जीवों को इसके पालने का उपदेश आदेश उन्हों ने परिषदा में दिया है । भगवान् महावीर ने महावीरे उरेस छे भने “सुदेसिय " तेम तेना या प्रमाणे ४ उपदेश हेव, मनुष्य मने असुरो सहितनी परिषहोभां आयो छे " पसत्थं " આ દ્વિતીય સ`વરદ્વાર સઘળા પ્રાણીઓનું હિત કરનાર હેાવાથી પ્રશસ્ત-મૉંગળમય छे. " बीय' संवरदार समत्तं " मा मीन्नु सवरद्वार समाप्त थ्यु " त्तिबेमि " હે જ'' ! મે' જેવુ' મહાવીર પ્રભુના મુખથી સાંભળ્યું છે, મારી તરફથી તેમાં કલ્પિત કાંઈ પણ ઉમેરીને તે કહેવાયુ નથી. ભાવા-ખીજા સવરદ્વારના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે—સત્ય મહાવ્રત નામના ખીજા સંવરદ્વારનું જે મુનિજન ઉપરોકત પાંચ ભાવનાઓનુ જીવન પર્યંત દૃઢતાપૂર્વક પાલન કરે છે, તેના પ્રમાણે પેાતાની કર ચરણુ આદિની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમના અશુભ અધ્યવસાય અટકી જાય છે, તેમને નવાં કર્મોના અધ ખાતા નથી, તેના પ્રભાવથી તેમને પાપોના સ્રોત અટકી જાય છે, તેથી તે અપિરસાવી આદિ વિશેષણેાવાળુ છે. ત્રિકાલવર્તી સમસ્ત અરિહંત ભગવાનેાએ તેનુ પાતે પાલન કર્યુ છે, અને તેના પાલનના પરિષદોમાં જીવાને ઉપદેશ આપ્યા છે ભગવાન મહાવીરે પણ તેમના પ્રમાણે જ ९. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy