SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० १ सू०१ आत्रवसंवरलक्षणनिरूपणम् महैषिभिः, महान् बृहत् स्वर्गादिफलापेक्षया मोक्षस्तमिच्छन्ति अभिलषन्तीति महैपिणः । यद्वा-महान्तश्च ते सर्वज्ञखात् ऋषयः महर्षयस्तैः महर्षिभिः प्रवचनप तृभिस्तीर्थङ्करगणधरादिभिः । 'सुभासियत्थं' सुभाषितार्थ सु-सुष्टु सम्यक्तया लोकाऽलोकावलोकि केवलाऽलोकेन विलोक्य भाषितः द्वादशविधपरिषदि कथितः अर्थः-अर्यते गम्यते ज्ञायते इति अर्थ: आस्रवसंवरस्वरूपलक्षणः, यद्वा-अर्थ्यते साध्यते इति अर्थः सकलकर्ममक्षयोपलक्षित निरतिशयमुखास्वादलक्षणो निर्वाणः यस्मिन् तत् , उक्तविशेषणविशिष्टं शास्त्रं वक्ष्ये इति पूर्वेण सम्बन्धः ॥सू०१॥ हो सकता है कि सूत्रकार जो इस का प्रतिपादन कर रहे हैं वह इस अभिप्राय से ही कर रहें हैं कि इसका अध्येता मुक्ति की प्राप्ति करें। (महेसिहिं सुभासियत्थं) इन पदोंद्वारा यह बात प्रमाणित कर प्रकट की जा रही है कि तीर्थकर गणधरादिक देवोंने जो विषय-आस्रव संवररूप अथवा सकल कर्मों के प्रक्षय से उपलक्षित एवं निरतिशयरूप क्षायिक सुख के आस्वाद स्वरूप निर्वाण-मोक्ष-इसमे कहा है वह स्वकपोल कल्पना से कल्पित कर ग्रथित नहीं किया है किन्तु केवलज्ञान रूप आलोक से अच्छी तरह छानवीन करके ही उस उस विषय का निर्दोष प्रतिपादन किया है । तीर्थकर सर्वज्ञप्रभु ने केवलज्ञान से पहिले उस विषय को अपने ज्ञान का विषयभूत बनाकर उसे द्वादशविध परिषदा के बीच में कहा, और उसे श्रवण कर एवं बुद्धि में अवधृत कर उसी के अनुसार गणधरादि देवों ने ग्रथन किया गया है । इस तरह उक्त विशेषणों की सार्थकता टीकाकार ने प्रकट की है । संक्षिप्तार्थ केवल इस गाथाका यही કરી રહ્યા છે તે એ હેતુથી જ કરી રહ્યા છે કે તેનું અધ્યયન કરનાર મુક્તિની प्राति ४२. “ महेसिहि सुभासियत्थं” मा पह! द्वारा सात प्रतिपाइन शन પ્રગટ કરવામાં આવી રહી છે કે તીર્થકર ગણધર આદિ દેએ જે વિષયઆસ્રવ સંવરરૂપ અથવા સકળ કર્મોના ક્ષયને ઉપલક્ષિત અને નિરતિશયરૂપ ક્ષાયિક સુખના આસ્વાદ સ્વરૂપ નિર્વાણ-મેક્ષ તેમાં કહેલ છે, તે પિતે કલ્પનાથી કલ્પીને ગ્રથિત કરેલ નથી પણ કેવળજ્ઞાનરૂપ દૃષ્ટિથી સારી રીતે વીણીવીણીને તે દરેક વિષયનું નિર્દોષ પ્રતિપાદન કર્યું છે. તીર્થંકર સર્વજ્ઞપ્રભુએ કેવળજ્ઞાનથી પહેલાં તે વિષયને પિતાના જ્ઞાનના વિષયભૂત બનાવીને તેનું બાર પ્રકારની પરિષદમાં કથન કર્યું હતું, અને તેનું શ્રવણ કરીને અને મનમાં બરાબર ઉતારીને તે પ્રમાણે જ ગણધરાદિ દેવેએ ગ્રથન કર્યું છે. આ રીતે ઉકત વિશેષશોની સાર્થકતા ટીકાકારે પ્રગટ કરી છે. આ ગાથાને સંક્ષેપમાં એટલે જ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy