SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ प्रश्नव्याकरणसूत्रे नां समत्वात् द्वयोद्वयोः शलाकयोरन्तरालस्यापि समत्वाच्च, संहितानि-शलाकानां निम्नोन्नतरहितत्वात् , तानि तथा-चन्द्रमण्डलसमप्रभाणि वृत्तत्वेन चन्द्रमण्डलसमा प्रभा येषां तानि तथा तैः-तथा · सूरमरीइकवयं विणिम्मुयंतेहिं ' सूरमरी चि कवचं विनिर्मुश्चद्भिः-मूरमरीचयः सूर्यकिरणास्त इव मरीचयः देदीप्यमानप्रभूत मणिरत्नैः सर्वतः खचितत्वात् , तेषां कवचमिव कवचम्परिकरःमण्डलाकारपरिणतत्वात् , तं विनिर्मुश्च द्भिःप्रसारयद्भिः, तथा 'सप्पडिदंडेहिं' सप्रतिदण्डैः अतिविशालत्वादेकेन दण्डेन धारणा शक्यत्वात्प्रतिदण्डसहितैः 'आयवत्तेहिं ' आतपत्रैः= हैं, स्थूलता एवं दोर्घता में समान होती हैं तथा दो दो शलाकाओं का अन्तराल भी सम होता है तथा ये सब शलाकाएँ ऊँची नीची नहीं होने के कारण, अर्थात-एक सी होने के कारण परस्पर में संहितमिली हुई होती हैं, इसलिये ये छत्र अविरल, सम और संहित होते हैं। तथा इन सब छत्रों की प्रभावृत्त-गोल-होने के कारण पूर्णचंद्र मंडल जैसी होती है । तथा-ये समस्त छत्र देदीप्यमान अनेक मणियों एवं रत्नों से जड़े हुए होने के कारण जिस किरण जाल को छोड़ते हैं वह ऐसा मालूम पड़ता है कि यह सूर्य की किरणों का ही जाल है, क्यों कि वह आसपास में मंडलाकार से परिणत बना रहता है। तथा इन छन्त्रों में विशाल आकारवाले होने के कारण भिन्न २ दंडे लगे रहते हैं. एक ही दंडे के सहारे ये नहीं रहते हैं, क्यों कि एक ही दंडे से इनका अति विशाल होने के कारण संभालना अशक्य होता है। ऐसे ध्रियહોય છે. એટલે કે જે છે બળદેવ અને વાસુદેવ ઉપર ધરવામાં આવે છે. તે છત્રના સળિયાઓ ઘણી જ પાસે પાસે હોય છે, જાડાઈ અને લંબાઈમાં સરખા હોય છે, તથા બે સળિયાઓ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે. તથા તે સળિયા લાંબા ટૂંકા નહીં હોવાને કારણે, એક સરખા હોવાને કારણે પર– સ્પર જોડાયેલ હોય છે, તેથી તે છત્ર અવિરલ, સમ અને સંહિત હોય છે. અને તે સઘળાં છત્રોને પરીઘ ગેળ હોવાને કારણે તે પૂર્ણચન્દ્ર જેવાં લાગે છે. તથા તે છત્રો પર અનેક તેજસ્વી મણીઓ અને રને જડેલાં હોય છે તેથી તેમાંથી જે કિરણ જાળ નિકળે છે તે સૂર્યની કિરણભાળ જેવી લાગે છે, કારણ કે તે આસપાસમાં મંડલાકારે પથરાયા કરે છે. તે છેત્રે ઘણું વિશાળ હોવાથી તેને આધાર આપવાને અનેક દંડા રાખ્યા હોય છે. એક જ દંડાને આધારે તે રહી શકતાં નથી, કારણ કે તે છેએટલાં વિશાળ હોય છે કે એક જ દંડા વડે તેને સંભાળવા અશક્ય થઈ પડે છે. એવા પ્રકારનાં છત્રોથી શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy