________________
२०४
प्रश्नव्याकरणसूत्रे भाव्यं तत् कोटि यत्नैरपि न भवति यद् भाव्यं तद् विनापि यत्नेन भवति, तदसत् -सकलप्रत्यक्षोद्यमादीनां व्यर्थत्वापत्तेः । वा शब्देन-कालवादादयोऽपि विज्ञेयाः। तथाहि-"कालः सृजति भूतानि, कालः संहरते प्रजाः।
कालः सुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ॥ १॥" बाली ( नियई ) यह नियति-भाग्य ही है । तथा जो होने योग्य नहीं है वह करोड यत्नों से भी नहीं हो सकता है, और जो होने योग्य है वह विना यत्न के भी हो जाता है। सो इस प्रकार की देव (भाग्य) वादियों की यह मान्यता केवल कल्पनामात्र है कारण-इसका इस प्रकार की एकान्ततः कल्पना मानने पर सकल प्राणीयों के प्रत्यक्षभूत उद्यमादिकों में व्यर्थता की आपत्ति आती है।
'वा' शब्द से कालवादियों का स्वरूप कहते हैं-यहां “वा" शब्द से कालवाद आदि भी मृषारूप हैं ऐसा जानना चाहिये । कालवादियों की ऐसी मान्यता है कि
"काल : सृजति भूतानि, कालः संहरते प्रजाः।
काल : सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रम :॥१॥" काल ही भूतों को-जीवों को बनाता है और नष्ट करता है । काल ही सोये हुओं में जगाता है इसलिये काल दुरतिक्रम-अलंघनीय है। अर्थात्-यह अविनश्वर है। છે. તથા જે થવા લાયક નથી તે કરોડ પ્રયત્નો કરવા છતાં પણ થઈ શકતું નથી, તથા જે થવા લાયક છે તે વિના પ્રયત્ન પણ થાય છે. તે આ પ્રકારની देव “भाग्य " पाहीमानी मान्यता व याना १ छ, १२५ तेमनी त પ્રકારની એકાન્તતઃ કપનાને માની લેવામાં આવે તે સમસ્ત પ્રાણીઓના પ્રત્યક્ષભૂત ઉદ્યમાદિમાં વ્યર્થતા હોવાની આપત્તિ ઉપસ્થિત થાય છે.
“वा" श५४थी आणेवाहीमा २१३५ ४ छ–माडी " वा " शपथी કાળવાદ આદિ પણ મૃષા-અસત્ય રૂપ છે, એમ સમજી લેવાનું છે. કાળવાદી એની એવી માન્યતા છે કે
"कालः सृजति भूतानि, कालः संहरते पजाः । ____ कालः सुप्तेषु जागति, कालो हि दुरतिक्रमः " ॥१॥
કાળ જ ભૂતોને-જીવોને બનાવે છે અને તેમને નાશ કરે છે. કાળા જ સૂતેલાઓમાં જાગૃત હોય છે. તેથી કાળ દુરતિક્રમ-અલંઘનીય છે એટલે કે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર