SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थबोधिनी टीका वर्ग ३ संसारस्वरूपवरवर्णनम् ৩৩ इत्थं चतुर्गतिभ्रमणशीलस्य जीवस्यानन्तानन्तपुद्गलपरावर्तान् भगवतः सकाशानिशम्यापारसागरकल्पं संसारं परित्राय जन्मजरामरणाधिव्याधिपरिगतस्य जीवस्य विविधं दुरन्तदुःखं धन्यकुमारस्य चित्तपथे समारुरोह, यथा ___ अयं जीवः खलु गर्मगतमात्र एव मातुः स्वातन्त्र्यं छिन्दन् धमनीके शरीर के सदृश जिस काल में भरत ऐरवत आदि क्षेत्र के मनुष्यों का, शरीर आयुष्य बुद्धि और बल आदि बढते हों उसे उत्सर्पिणी काल कहते हैं। जिस काल में सांप के मुखसे पूंछ की तरफ के शरीरकी तरह क्रमशः आयुष्य, बल, बुद्धि आदि का हास होता हो उसे अवसर्पिणी काल कहते हैं। प्रत्येक उत्सर्पिणी और अवसर्पिणी में छ छ आरे होते हैं। इस प्रकार अनन्त उत्सर्पिणी और अवसर्पिणी के बीत जानेपर एक औदारिक पुद्गलपरावर्त होता है, इसी तरह सातो पुद्गलपरावतों में अनन्त-अनन्त कालचक्र व्यतीत हो जाते हैं। इस प्रकार भगवान के समीप जीवके चतुर्गति-भ्रमणकारक अनन्त-पुद्गलपरावर्ती के स्वरूप को सुनकर तथा अपार महासागर के समान संसार को जानकर धन्यकुमार जन्म, जरा, मरण, और आधि - व्याधि - ग्रस्त जीव के महादुःखों को समझकर चित्त में सोचने लगा : संसार में सभी जीव दुःखी हैं, सुखी कोई भी जीव दृष्टिगोचर नहीं होता है । माता के गर्भ में आते ही जीव माता की જે કાળમાં ભરત અરવત આદિ ક્ષેત્રના મનુષ્યનું શરીર, આયુષ્ય, બુદ્ધિ, બલ, આદિ વૃદ્ધિ પામતાં હોય તેને ઉત્સર્પિણી કાળ કહે છે, અને જે કાળમાં સાપના મુખથી પુંછડી સુધીના શરીરની જેમ કમશ: આયુષ્ય બલ બુદ્ધિ આદિને હાસ થતા હોય તેને અવસર્પિણકાળ કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં છ છ આરા હોય છે, એ પ્રકારે અનન્ત ઉત્સર્પિણ અને અવસર્પિણીઓ પૂરી થાય ત્યારે એક દારિક–પુદગલ-પરાવર્ત થાય છે. એ જ રીતે સાતેય પુદગલ-પરાવર્તમાં અનન્તઅનન્ત કાળચક વ્યતીત થઈ જાય છે. એ પ્રમાણે ભગવાન સમીપે જીવના ચતુર્ગતિભ્રમણકારક અનન્ત પુદ્ગલ–પરાવર્તાના સ્વરૂપને સાંભળી તથા અપાર મહાસાગર સમાન સંસારને જાણી ધન્યકુમાર જન્મ, જરા, મરણ અને આધિવ્યાધિ-ગ્રસ્ત જીવનાં મહાદુઃખને સમજી તે હૃદયમાં वियारा साया સંસારમાં સર્વે જીવ દુઃખી છે, કઈ પણ સુખી દષ્ટિગોચર થાતું નથી. માતાના શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy