SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ __ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे न तु तदवशिष्टानि तन्मध्यगतान्यनन्तान्यपि मरणानि । एवं क्रमेण यदि सर्वांण्यसंख्यातान्यनुभागबन्धाध्यवसायस्थानानि यदा स्पृष्टानि भवन्ति तदा सूक्ष्मभावपुद्गलपरावर्तो भवति । मिले हुए तृतीय अध्यवसाय स्थान में मरता है, तो वह तृतीय मरण गिना जाता है किन्तु उस के अन्तराल में आये हुए अन्य मरण नहीं । इसी क्रमसे यदि अनुभागवन्ध के समस्त असंख्यात अध्यवसाय स्थान मृत्यु से स्पृष्ट हों, तब सूक्ष्म भाव पुद्गलपरावर्त होता है। ___ भावार्थ-जैन दर्शनमें अत्यन्त सूक्ष्म से सूक्ष्म काल को समय कहते हैं, जिसका कोई विभाग न हो सके । ऐसे असंख्य समयों की एक आवलिका होती है। एक करोड सतसठ लाख सतहत्तर हजार दो सौ सोलह आवलिकाओं का एक मुहूर्त होता है। तीस मुहूर्त का एक 'दिन-रात' होता है । पन्द्रह दिवस का एक पक्ष, दो पक्ष का एक मास, बारह मास का एक वर्ष होता है । असंख्यात वर्षों का एक पल्योपम, दश कोडाकोडी पल्योपम का एक सागरोपम, दश कोडाकोडी सागरोपम की एक उत्सर्पिणी होती है । तथा अवसर्पिणी भी दश कोडाकोडी सागरोपमकी होती है । उत्सर्पिणी और अवसर्पिणी मिलकर एक कालचक्र होता है । सांपकी पूंछसे मुख तक સ્થાનથી મળેલ ત્રીજા અધ્યવસાય સ્થાનમાં મરે છે તે ત્રીજું મરણ ગણાય છે. પરંતુ તેના વચમાં આવેલ અન્ય મરણ ગણાય નહીં. એજ કમથી જે અનુભાગબન્ધના સમસ્ત અસંખ્યાત અધ્યવસાય સ્થાન મૃત્યુથી સ્પષ્ટ થાય ત્યારે સૂમભાવપુદ્દગલપરાવર્ત થાય છે. ભાવાર્થ-જેન-દર્શનમાં અત્યન્ત સૂક્ષ્માતિસૂક્રમ કાળને સમય કહે છે. જેને કઈ વિભાગ ન થઈ શકે એવા અસંખ્ય સમયેની એક આવળિકા થાય છે, એક કરોડ સડસઠ લાખ સીતોતેર હજાર બસ સેળ આવળિકાઓનું એક મુહૂર્ત થાય છે. ત્રીસ મુહૂર્તના मे 6न-रात' थाय छे. ५४२ हिवसनु मे ५६ थाय छे. मे पक्षनो मे महिना, બાર માસનું એક વર્ષ થાય છે. અસંખ્યાત વર્ષોનું એક પાપમ, દસ કેડીકેડી પપમનું એક સાગરોપમ, દસ કેડાછેડી સાગરોપમની એક ઉત્સર્પિણ થાય છે. તથા અવસર્પિણ પણ દસ કેડાછેડી સાગરેપમની જ થાય છે. ઉત્સર્પિણી અને અવસપિણ મળીને એક કાળચક થાય છે. સર્પની પુછડીથી મેઢા સુધીના શરીરની માફક શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy