SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ अर्थबोधिनि टीका वर्ग ३ धन्यकुमारधर्मोपदेशवर्णनम् उद्याने समवस्तः। सर्वे जनास्तद्वन्दनार्थ गच्छन्ति, तत्-तस्मात्कारणात् महान् उच्चैः कलकलध्वनिः श्रयते । तथारूपाणामहेतां भगवतां नामगोत्रश्रवणेऽपि महाफलं जायते किं पुनस्तदभिमुखगमने यावत्तत्पर्युपासने ? । इति विचार्य यथा जमालिनिर्गतस्तथैव धन्यकुमारोऽपि निर्गतः। नवरम् एतावान् विशेषःजमालिरश्वरथारूढा निर्गतः, धन्यकुमारस्तु पादचारेण-रथादीयानं विना पद्भयामेव जगाम । स तत्र गत्वा भगवन्तं सविधि प्रणम्य धर्मदेशनां श्रोतुं तदन्तिके समुपविष्टः । यावत्-भगवान् तस्यां महापर्षदि धन्यकुमारमभिमुखीकृत्य धर्मकथां नगरी के बहार सहस्राम्रवन नामक उद्यान में पधारे हैं । समस्त मनुष्य उनको वन्दनार्थ जा रहे हैं, अतः उनके परस्पर वार्तालाप से उत्पन्न यह महाकलकल नाद सुनाई देता है । उपरोक्त महान् गुणों से युक्त ऐसे अर्हन्त भगवन्तों के नाम मात्र के सुननेसे भी महाफल की प्राप्ति होती है तो फिर उन के सम्मुख दर्शनार्थ जाने तथा उनकी सेवा करने के फलका तो कहना ही क्या है। इस प्रकार विचार करके भगवान को जिस भाव और भक्ति के साथ जमालि वन्दन करने के लिये गया था, उसी प्रकार धन्यकुमार भी गया । यहाँ विशेषता यह है कि-जमालि रथ में बैठकर भगवान् को वन्दन करने के लिये गया था, परन्तु धन्यकुमार अनेक वाहनों के होते हुए भी पैदल ही-बिना किसी वाहन के गये । वहाँ जाकर उन्होंने भगवान् को सविधि वन्दन किया, तथा धर्मदेशना को श्रवण करने के लिये उनके समीप बैठे। तब भगवान्ने સહસ્સામ્રવન નામના ઉધાનમાં પધાર્યા છે. સમસ્ત મનુષ્ય તેમને વંદવા માટે જઈ રહ્યા છે. એટલે તે લેકેને અંદર અંદર વાર્તાલાપથી થતું કે લાહલ સંભળાય છે. ઉપરોકત મહાન ગુણેથી યુકત એવા અહેંન્ત ભગવાનનાં નામ માત્રનાં શ્રવણથી મહાફળની પ્રાપ્તિ થાય છે. તે પછી તેમની સન્મુખ દર્શનાર્થ જતાં તથા તેમની સેવા કરતાં ફળનું તે કહેવું જ શું. એ પ્રમાણે વિચાર કરી, જે ભાવ અને ભકિતથી ભગવાનને જમાલિ વન્દન કરવા ગયા હતા તેજ પ્રમાણે ધન્યકુમાર પણ ગયા અહિં વિશેષતા એ છે કે જમાલિ રથમાં બેસી ભગવાનને વંદવા ગયા હતા. ત્યારે ધન્યકુમાર પિતાને અનેક વાહને હોવા છતાં પણ કોઈ જાતના વાહન સિવાય પગથી ચાલીને ગયા. ત્યાં જઈને તેમણે ભગવાનને વિવિધ વન્દન કર્યા તથા ધર્મદેશના શ્રવણ કરવા ભગવાનની સમીપે શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy