________________
मुनिकुमुदचन्द्रिका टीका,
१७१
तस्मिन् समये, राजगृहं नगरम्, तत्र गुणशिलकं चैत्यम्, श्रेणिको राजा, चेल्लना देवी । ' तत्थ णं रायगिहे णयरे अज्जुणए णामं मालागारे परिवसइ ' तत्र खलु राजगृहे नगरे अर्जुनको नाम मालाकारः परिवसति 'अड्ढे जाव अपरिभूए' आइयो यावदपरिभूतः । ' तस्स णं अज्जुणयस्स मालागारस्स' तस्य खलु अर्जुनकस्य मालाकारस्य 'बंधुमई णामं भारिया होत्था' बन्धुमती नाम भार्या आसीत् 'मालपाणिपाया' सुकुमालपाणिपादा- कोमलाङ्गीत्यर्थः ; 'तस्स णं अज्जुणयस्स मालागारस्स रायगिहस्स नयरस्स बहिया' तस्य खलु अर्जुनकस्य मालाकारस्य राजगृहाद् नगराद् बहिः, 'एत्थ णं महं एगे पुष्फारामे होत्था' अत्र खलु महान एकः पुष्पाराम आसीत्, 'कण्हे जाव निकुरंबभूए' कृष्णो यावन्निकुरम्बभूतः यो हि आरामः कृष्णः कृष्णावभासो यावद्
स्वामी ने श्री सुधर्मास्वामी से पूछा- हे भदन्त ! भगवान से निरूपित अन्तकृत के छठे वर्ग के द्वितीय अध्ययन का भाव आपके द्वारा ज्ञात हुआ, अब इसके आगे भगवान के द्वारा निरूपित तृतीय अध्ययन का भाव जानना चाहता हूँ । श्री सुधर्मा स्वामीने कहाहे जम्बू ! उस काल उस समय में राजगृह नामक नगर था । उस नगर में गुणशिलक नामक चैत्य था । उस नगर के राजा श्रेणिक थे। उनकी रानी का नाम चेलना था । उस राजगृह नगर में अर्जुन नामका माली रहता था । उस माली की पत्नी का नाम बन्धुमती था जो अत्यन्त सुकुमार थी । अर्जुन माली के अधीन में राजगृह नगर के बाहर एक विशाल पुष्पाराम (फूलों का बगीचा) था । वह पुष्पाराम नीले पत्तों से आच्छादित होने के कारण
સુધર્માંસ્વામીને પૂછ્યું – હે ભદન્ત ! ભગવાને નિરૂપણ કરેલા 'તકૃત સૂત્રના છઠ્ઠા વના દ્વિતીય અધ્યયનના ભાવ આપના દ્વારા જાણ્યા, હવે તેથી આગળ ભગવાને નિરૂણ કરેલા તૃતીય અધ્યયનના ભાવ જાણવા ચાહું છું. શ્રી સુધર્માંસ્વામીએ કહ્યુહૈ જબૂ! તે કાલ તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે નગરમાં ગુરુશિલક નામે ચૈત્ય હતું. તે નગરના રાજા શ્રેણિક હતા. તેમની રાણીનું નામ ચેલના હતું. તે રાજગૃહ નગરમાં અર્જુન નામે માલી રહેતે હતેા. તે માલીની પત્નીનું નામ મધુમતી હતું, જે અત્યંત સુકુમાર હતી. અર્જુન માટીની માલિકીના એક વિશાળ પુષ્પારામ (ફૂલના બગીચા) રાજગૃહ નગરની બહાર હતા. જે પુષ્પારામ લીલાં પાંદડાંથી આચ્છાદિત હાવાને કારણે આકાશમાં
શ્રી
અન્તકૃત દશાંગ સૂત્ર