________________
अगारसञ्जीवनी टीका अ० १ ० १ चम्पानगरीवर्णनम् . ५१
यस्यां च वीरो भगवान् “मुखोपरि सदोरकमुखवस्त्रिकाबन्धनपुरस्सरं सविधि सामायिकाऽऽचरणेनाऽनन्तानां कर्मणां निर्जरा भवती"-त्युपदिदेश राज्ञे कूणिकाय ___ यस्यां च मेघदत्तनामा श्रेष्ठी साधुवेषनिन्दया मृत्वा मातङ्गपुत्रतां प्राप्य क्षयादिरोगषोडशकाऽऽक्रान्तो मुनिमालोक्य लब्धजातिस्मृतिर्दीक्षां गृहीत्वा मोक्षगतिं गतः। ___यां चाधितिष्ठन् राजा कूणिकः कदाचन प्रभातवातसिषेविषया यानाधिरूढो बहिर्कीम्यन् कचन बहुभिर्वधकैः सचतुश्चरणबन्धं भूमौ विनिपात्य निर्दयतया खगमादाय सकरुणमाक्रोशन्तमनाथं कातरेक्षणमजमेकं वध्यमानं निरीक्ष्य
जिस नगरीमें भगवान महावीरने-'डोरा सहित मुखवस्त्रिका बाध कर विधि-पूर्वक सामायिक करने से अनन्त कर्मों की निर्जरा होती है। ऐसा उपदेश महाराज क्रूणिक को दिया था। और मेघदत्त सेठ साधुवेषकी निन्दा करनेसे चांडालका पुत्र हुआ था और क्षय आदि सोलह रोगोंसे एक ही साथ आक्रान्त हो गया था। पश्चात् मुनिको देखकर, जातिस्मरण ज्ञान प्राप्त कर और दीक्षा ग्रहण करके मोक्ष गया था। ___उसी चंपा में रहनेवाले महाराज कूणिक एकबार प्रातःकालीन वायु का सेवन करनेको सवारी पर सवार हो बाहर निकले थे। एक जगह बहुतसे कसाई एक.बकरेके चारों पैर बांध जमीन पर गीरा कर बड़ी
જે નગરીમાં ભગવાન મહાવીરે “દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધીને વિધિપૂર્વક સામાયિક કરવાથી અનન્ત કર્મોની નિર્જરા થાય છે” એ ઉપદેશ મહારાજ કૃણિકને આપ્યું હતું, અને મેઘદત્ત શેઠ સાધુવેષની નિંદા કરવાથી ચાંડાલનો પુત્ર થયે હતો, અને ક્ષય આદિ સેળ રોગથી એકી સાથે આક્રાન્ત થયે હતે; પછી મુનિને જોઈને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કરી તથા દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયે હતો.
એ ચંપામાં રહેતા મહારાજ કુણિક એકવાર પ્રાતઃકાળના વાયુનું સેવન કરવાને ઘેડા પર સવાર થઈ બહાર નીકળ્યા હતા. એક સ્થળે કેટલાક કસાઈઓ એક બકરાને ચારે પગે બાંધી જમીન પર પટકી બહુ નિર્દયતાથી તેને મારી રહ્યા હતા. બિચારે "पिंडैषणा' अध्ययन 'सत्यपवाद' पूर्वसे 'दाक्यशुद्धि' नामक अध्ययन निकाला
और 'प्रत्याख्यान' पूर्वकी तीसरी वस्तुसे बाकीसे सब अध्ययन निकाले गये. ‘पिंप!' अध्ययन, 'सत्यप्रवा' पूर्व भाथा वायशुद्धि' नाम अध्ययन वामां माव्यु, અને “પ્રત્યાખ્યાન' પૂર્વની ત્રીજી વસ્તુમાંથી બાકીનાં બધાં અધ્યયને કાઢવામાં આવ્યાં.
ઉપાસક દશાંગ સૂત્ર