________________
उपासकदशाङ्गसूत्रे यस्यां च श्रेणिकसुतोऽशोकचन्द्रनामा कूणिकाऽपराभिधानः पितुः शोकादाजगृहमपहाय निजराजधानीमकार्षीत् । सुदर्शनः श्रेष्ठी च स्वीयशीलप्रभावेन शूलं सिंहासनं व्यवत्त ।
चतुर्दशपूर्वधरः शय्यम्भवः स्वामी च यामध्यास्य श्रुतज्ञानबलेन 'मनक'नान्नो निजपुत्रस्याऽऽयुः षण्मासमात्रावशेषं परिज्ञाय-'कथमयं षण्मासपरिशिष्टेनाऽऽयुषादुष्पारं प्रवचन-सागरं कात्स्न्येन पारये'-दिति कारुण्यरसाऽऽप्लुतस्तदध्य यनसौकर्याय पञ्चमाऽस्वस्थानां भव्यजीवानां परमोपकाराय च पूर्वेभ्यो निस्सार्य दशाध्ययनीस्वरूपं दशवकालिकं नाम सूत्रं व्यरीरचत् ।
यह वही चंपा नगरी है, जिसमें निवास करनेवाले महाराज श्रेणिक के सुपुत्र अशोकचन्द्र-अपर नाम कूणिक-ने पितृशोकके कारण राजगृह को त्यागकर इसे राजधानी बनाया था। और सेठ सुदर्शनने अपने शीलके प्रभाव से शूली को सिंहासन बना दिया था। चौदह पूर्वधारी शय्यंभव स्वामीने श्रुतज्ञानके बलसे, मनक नामक पुत्रकी छः महीने की आयु शेष समझ कर और इन्हीं छः महीनोमें अपार आगम-सागर को पार करनेके लिए, सरलतापूर्वक अध्ययन करने के निमित्त, और पांचवे आरे के भव्य जीवोंके भी हितार्थ पूर्वोसे छाट-छाँट कर दश अध्ययनोंका दशवैकालिक सूत्र बनाया था।
આ એજ ચંપા નગરી છે, જેમાં નિવાસ કરનારા મહારાજ શ્રેણિકના સુપુત્ર અશોકચંદ્ર અથવા કૃણિકે પિતૃશેકને કારણે રાજગૃહ નગરને ત્યાગ કરીને તેને રાજધાની બનાવી હતી, અને શેઠ સુદર્શને પિતાના શીલના પ્રભાવથી શળીને સિંહાસન બનાવી દીધું હતું. ચૌદ-પૂર્વ ધારી શય્યભવ સ્વામીએ શ્રુતજ્ઞાનના બળથી મનક નામના પુત્રનું છ માસનું આયુષ્ય બાકી રહ્યું સમજીને “બાલક છ માસમાં અપાર આગમ-સાગરને કેવી રીતે પાર કરી શકશે.” આવી કરૂણાથી તેને સરલતાપૂર્વક અધ્યયન કરવાને અર્થે, અને પાંચમા આરાના ભવ્ય જીના પણ હિતાર્થે, પૂર્વેમાંથી તારણ કરીને દશ અધ્યયનનું દશવૈકાલિક સૂત્ર બનાવ્યું હતું
१. आत्मप्रवादनाम्नः पूर्वतः षड्जीवनिकाध्ययनम् । कर्मप्रवादतः पिण्डैषणाध्ययनम् । सत्यप्रवादतो वाक्यशुद्धिनामकमध्ययनम् । प्रत्याख्यानपूर्वस्य तृतीयाद्वस्तुनोऽवशिष्टान्यध्ययनानि निबद्धानि ।
१. 'यात्मवाद' नामके पूर्वसे 'षड्जीवनिका' 'अध्ययन 'कर्मप्रवाद' पूर्वसे * 'मामाप्रपा' नामना पूर्व भाया ५००पनि।' अध्ययन, 'भप्रवाह' पूर्व माथा
ઉપાસક દશાંગ સૂત્ર