SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनीटीका अ. ६ भाग्यपुरुषार्थचर्चा ४२७ अयमाशयः-जीवानां सुखदुःखादि सर्व नियतिकृतं नतु पुरुषकारकृतं व्यभिचारात, तथाहि-दृश्यते लोके कस्यचित्पुरुषव्यापाराभावेऽपि तत्तत्फलमाप्तिः, कस्यचिच्च पुरुषव्यापारसत्त्वेऽपि तत्तत्फलानुपलम्भ इति । किश्च यदि पुरुषकारकृतं सुखदुःखादिकममंस्यत तदा आगोपालवालहालिकं सर्वेषां सुखं वा दुःखं वा समानमेवोपापस्स्यत, सुखदुःखकारणतया भवदभिमतस्य पुरुषकारस्य सर्वत्राविशेषाद, नचैपराक्रम (प्रचण्ड पुरुषार्थ ), इनमेंसे कोई भी नहीं है, सर्व पदार्थ नियत ( भाग्यके भरोसे) हैं। और श्रमण भगवान् महावीरकी धर्मप्रज्ञप्ति अच्छी (सच्ची) नहीं है, क्योंकि उसमें उत्थान यावत् पराक्रण है, और सब (कोईभी) पदार्थ भाग्यकृत नहीं हैं। मूल पाठमें उत्थान आदि प्रत्येकके साथ 'वा' शब्द है वह विकल्पार्थ है, और 'इति' शब्द पूर्वोक्त उत्थानादिके संग्रहके लिए है, अर्थात् इन सभीका अस्तित्व नहीं है । तात्पर्य यह कि उत्थान आदि जीवके कार्यके साधक नहीं हैं; क्योंकि उत्थान आदिके होने पर भी कभी-कभी कार्य सिद्ध नहीं होता और कभी कभी इनके न होने परभी कार्य सिद्ध हो जाता है। इसलिए क्या सुख, क्या दुःख, सभी पदार्थ भाग्यके अधीन हैं। इसलिए सुख-दुःख आदिका कारण उत्थान आदि न मानकर होनहार ही मानना चाहिए। यदि उत्थान आदिसे कार्य सिद्ध होते तो सभी पुरुषार्थ करनेवालोंको सफलता प्राप्त होती, किन्तु વસ્તુ નથી, સર્વ પદાર્થ નિયત (ભાગ્યને ભરેસે) છે. અને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સાચી નથી, કારણ કે તેમાં ઉત્થાન યાવત પરાક્રમ છે અને था (३७५२४) पहा मायकृत नथी. - મૂળ પાઠમાં ઉત્થાન આદિ પ્રત્યેકની સાથે “વા’’ શબ્દ છે તે વિકલ્પાથે છે. અને “ત્તિ શબ્દ પકત ઉત્થાનાદિના સંગ્રહને માટે છે, અર્થાત્ એ બધાનું અસ્તિત્વ નથી. તાત્પર્ય એ છે કે ઉથાન આદિ, જીવને કાર્યનાં સાધક નથી હોતા, કારણ કે ઉત્થાન આદિ હોવા છતાં પણ કોઈ કઈ કાર્ય સિદ્ધ નથી થતાં અને કેઈ કે વાર એ ન હોવા છતાં પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે તેટલા માટે સુખ દુખ બધા પદાર્થો ભાગ્યને અધીન છે. માટે સુખ-દુઃખનું કારણ ઉથાન આદિ ન માનતાં નિયતિ (થવા કાળ હતું માટે થયું, એમ)જ માનવી જોઈએ જે ઉથાન આદિથી કાર્યો સિદ્ધ થતાં હતા તે બધાય પુરૂષાર્થ કરનારાઓને સફળતા પ્રાપ્ત થતી હેત, પરંતુ એમ ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy