________________
भगारधर्मसञ्जीवनी टीका अ. २ सू. ११२ देवकृतकामदेवप्रशंसावर्णनम् ३८५ अभिसमन्नागया। एवं खलु देवाणुपिया ! सके देविंदे देवराया जाव सकसि सीहासणंसि चउरासीईए सामाणियसाहस्सीणं जाव अन्नेसि च बहूणं देवाण य देवीण य मज्झगए एवमाइक्खइ ४"एवं खलु देवाणुप्पिया! जंबुद्दीवे दीवे भारहे वासे चपाए नयरीए प्रतिपत्तिलब्धा, प्राप्ता, अभिसमन्वागता । एवं खलु देवानुप्रिय ! शक्रो देवेन्द्रो देवराजो यावत् शाके सिंहासने चतुरशीते सामानिकसाहस्रीणां यावदन्येषांच बहूनां देवानां च देवीनां च मध्यगत एवमाख्याति४-'एवं खलु देवानुप्रियाः! जम्बूद्वीपे
टीकार्थ--' हारविराइये '-त्यादि उसका वक्षस्थल हारसे विभूषित था। यावत् अपनी कान्तिसे दसों दिशाओंको प्रकाशमय करते हुए उसने प्रासादीय,दर्शनीय, अभिरूप, प्रतिरूपदिव्य देवरूपकी विक्रिया की। विक्रिया करके कामदेव श्रमणोपासककी पोषधशालामें प्रवेश किया। प्रवेश करके आकाशमें स्थितवहछोटी-छोटी घंटियों वाले उत्तम पांच वर्ण के वस्त्रोंको धारण कर कामदेव श्रावकसे इस प्रकार कहने लगा" हे कामदेव श्रमणोपासक ! तुम धन्य हो, देवानुप्रिय ! तुम कृतार्थ हो, कृतलक्षण हो । देवानुप्रिय ! मनुष्य-जन्मका फल तुम्हारे लिए सुलभ है, क्योंकि तुम्हें निर्ग्रन्थ प्रवचनमें इस प्रकारकी यह प्रतिपत्ति (जानकारी) लब्ध हुई, प्राप्त हुई और सामने आई है। देवानुप्रिय ! देवेन्द्र देवराज शक्र महाराजने अपने शक्र-सिंहासन परसे चौरासी हजार सामानिक तथा अन्य बहुतसे देवों तथा देवियोंके बीच ऐसा
टीकार्थ- 'हारविराइये-त्याहि तेनुं पक्षःस्थल रथी विभूषित तु. ते યાવત્ પિતાની કાતિથી દશે દિશાઓને પ્રકાશમય કરતો હતો. તેને પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ દિવ્ય દેવરૂપની વિક્રિયા કરી. પછી તેણે કામદેવ શ્રમણે પાકની પિષધશાળામાં પ્રવેશ કર્યો. આકાશમાં રહીને અને નાની નાની ઘંટડીઓવાળાં ઉત્તમ પાંચ વર્ણનાં વસ્ત્રો ધારણ કરીને તે કામદેવ શ્રાવકને આ પ્રમાણે કહેવા લાગ્યાઃ “હે કામદેવ શ્રમણોપાસક! તું ધન્ય છે, દેવાનુપ્રિય! તું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, દેવાનુપ્રિયા મનુષ્યજન્મનું ફળ તારે માટે સુલભ છે, કારણકે તને નિગ્રંથ પ્રવચનમાં આ પ્રકારની પ્રતિપત્તિ (જાણવાપણું) લબ્ધ થઈ છે, પ્રાપ્ત થઈ છે અને સામે આવી છે. દેવાનુપ્રિય! દેવેન્દ્ર દેવરાજ શક્રમહારાજે પોતાના શરું સિંહાસન પરથી ચોરાશી હજાર સામાનિક તથા બીજા ઘણા દે તથા દેવીઓની વચ્ચે એવું કહ્યું: “દેવાનુપ્રિયે! જંબુદ્વીપના
ઉપાસક દશાંગ સૂત્ર