SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ - - ३१४ उपासकदशाङ्गसूत्रे अन्ययूथिकदेवतानि-अर्हद्भिन्नानि, अन्ययूथिकैः परिगृहीताः स्वीकृताः-अन्ययथिकपरिगृहीताः यथाकथञ्चित्तैथिकान्तरसम्मिलिता इत्यर्थः,उपलक्षणमेतदवसम्मपार्श्वस्थादीनामपि,अर्हतः वीतरागस्य चैत्या:-चित्यं ज्ञानं तदस्त्येषामित्यहचैत्याः -जिनसाधवस्तान्-तैथिकान्तरसाधून-वा तैथिकान्तरदेवान् वा यथाकथञ्चित्तैथिकान्तरसम्मिलितान् जिनसाधून वेति पिण्डितोऽर्थः, वन्दितुं वा नमस्यितुं वा 'मेन कल्पते' इति सम्बन्धः। 'अन्नउत्थियपरिग्गहियाणि अरिहंतचेइयाई' इति मूले नपुंसकनिर्देशस्तु प्राकृतत्वात् , तथाचोक्तम्- “लिङ्गमतन्त्रम् " (४४५) इति, अपि च" सुप्तिापग्रहलिङ्गनराणां, कालहलचूस्वरकत्तयां च । व्यत्यमिच्छति शास्त्रकृदेषां,सोऽपि च सिध्यति बाहुलकेन ॥"इति। " लिङ्गमतन्त्रं, लोकाश्रयत्वाल्लिङ्गस्य” इति च । " भगवान् ! आजसे मुझे, वीतराग-संघसे भिन्न संघवालेको, वीतराग-संघसे भिन्न देवको, अन्ययूथिको द्वारा स्वीकृत अर्थात् अन्यतीर्थिक साधुओंमें मिले हुए अरिहंतचैत्य-[ जिनसाधुओं] को, तथा उपलक्षणसे अवसन्न पार्श्वस्थ आदिको भी वन्दना नमस्कार करना नहीं कल्पता है। पहले उनके विना बोले उनके साथ बोलना या पुनः पुनः वार्तालाप करना, उन्हें गुरुबुद्धिसे अशन पान खाद्य स्वोद्य आदि एक वार देना या वार-वार देना नहीं कल्पता है इन आगारोंके सिवाय राजाके अभियोग [ आग्रह ]से, गण [ संघ ]के अभियोगसे, बलवानके अभियोगसे, देवताके अभियोगसे, गुरु अर्थात् मातापिता आदिके निग्रह [परवशता] से और वृत्तिकान्तार [आजीविका निर्वाहके अभाव] से अर्थात् इन कारणोंके होने पर देना क पता है।। ભગવદ્ આજથી, વીતરાગ સંઘથી ભિન્ન સંઘવાળાઓને, વીતરાગ સંઘથી ભિન્ન દેવને, અન્ય યુથિકે એ સ્વીકારેલા અર્થત અન્યતીથિક સાધુઓમાં મળેલા અરિહંત ચિત્ય (જિન સાધુઓ)ને તથા ઉપલક્ષણે કરીને અવસાન પાર્શ્વસ્થ આદિને પણ વંદના-નમસ્કાર કરવાનું મને ક૯પતું નથી. પહેલાં તેઓ બેલ્યા વિના તેમની સાથે બોલવાનું યા પુનઃ પુનઃ વાતચીત કરવાનું, તેમને ગુરુબુદ્ધિથી અશન પાન ખાદ્ય સ્વાદ આદિ એકવાર યા વારંવાર દેવાનું ક૯પતું નથી. પરંતુ તેમાં એ અગાર છે કે-રાજાના અભિગ (આગ્રહ)થી, ગણ (સંઘ)ના અભિયેગથી, બળવાનના અભિયેગથી, દેવતાના અભિયોગથી, ગુરૂ અર્થત માતાપિતા આદિના નિગ્રહ (પરવશતા)થી અને વૃત્તિકાન્તાર (આજીવિકનિર્વાહના અભાવ)થી અર્થાત એ કારણે હોય તે દેવનું કલ્પે છે. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy